શોધખોળ કરો

દિલ્હીના દ્વારકામાં PM મોદીએ રાવણ દહન કર્યું, લોકોએ લગાવ્યા જયશ્રી રામના નારા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએદિલ્હીના દ્વારકામાં 107 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કર્યું હતું.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજયા દશમીના અવસર પર દિલ્હીના દ્વારકામાં 107 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કર્યું હતું. વડાપ્રધાન સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી અને પશ્ચિમી દિલ્હીના સાંસદ પ્રવેશ વર્મા ઉપસ્થિત રહ્યાં હતા. પરંપરા પ્રમાણે પીએમ મોદી તીર ચલાવીને રાવણ દહન કર્યું હતું. Delhi: Prime Minister Narendra Modi at a #Dussehra function at Ram Leela grounds in Dwarka https://t.co/TG9hQSt4pN pic.twitter.com/MhMf1Fd6nx પીએમ મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા કહ્યું કે 365 દિવસમાં ભાગ્યેજ કોઈ એવો દિવસ હશે જ્યાં ભારતમાં કોઈ ઉત્સવ ના ઉજવાતો હોય. ઉત્સવ આપણને એકબીજા સાથે જોડે છે અને ઉમંગ ભરે છે. દેશમાં ઉત્સવ જ સંસ્કાર, શિક્ષા અને સમુહ જીવનનું પ્રશિક્ષણ આપે છે. પીએમ મોદીએ કહ્યું કળા, સાધનાને તહેવારોએ જીવંત કર્યા તેથી જ આપણે ત્યાં રોબોટ નહીં પણ માનવ પેદા થાય છે. તેઓએ કહ્યું નવરાત્રિ શક્તિની સાધના, ઉપાસના અને આરાધનાનું પર્વ છે.
તેઓએ કહ્યું કે અમે પડકાર આપનાર પણ છે અને સમય પ્રમાણે પોતાને બદલનાર પણ છે, આપણે પોતાની બુરાઈઓ સામે ઊભા હોઈએ છીએ. બુરાઈઓ સામે ઊભા રહેનારા જ સંત હોય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Embed widget