શોધખોળ કરો

Priyanka Gandhi: પ્રિયંકા ગાંધી PM મોદી વિરુદ્ધ ચૂંટણી લડશે તો જીત મેળવશે, જાણો કોણે કર્યો આ દાવો?

Priyanka Gandhi Against PM Modi: તેમણે દાવો કર્યો કે રાયબરેલી, વારાણસી અને અમેઠીની લડાઈ ભાજપ માટે મુશ્કેલ છે.

Priyanka Gandhi Against PM Modi: શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આગામી લોકસભા ચૂંટણી લડશે તો તેમની જીત નિશ્ચિત છે. વારાણસીના લોકો પ્રિયંકા ગાંધીને ઇચ્છે છે.  તેમણે દાવો કર્યો કે રાયબરેલી, વારાણસી અને અમેઠીની લડાઈ ભાજપ માટે મુશ્કેલ છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રવિવારે (13 ઓગસ્ટ) તેમણે મુંબઈમાં પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં આ દાવો કર્યો હતો. શિવસેના (UBT) સાંસદે કહ્યું હતું કે, જો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો વડાપ્રધાન માટે લોકસભા મતવિસ્તારમાં જીતવું મુશ્કેલ બનશે. તેમણે કહ્યું, મને ખાતરી છે કે પ્રિયંકા જીતશે. રાઉતે કહ્યું કે 2024માં આખો દેશ રાહુલ ગાંધીની સાથે ઉભો રહેશે.

આ સાથે તેમણે અમેઠી, વારાણસી અને રાયબરેલી સીટો પર પણ ફેરફારનો દાવો કર્યો હતો. હાલમાં પીએમ મોદી વારાણસીથી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીથી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે જો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીથી આગામી લોકસભાની ચૂંટણી લડશે તો તેના ચોંકાવનારા પરિણામો આવી શકે છે. સંજય રાઉતે કહ્યું, “ભારતમાં રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને કોંગ્રેસને લોકોનું સમર્થન મળી રહ્યું છે. જો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડે છે, તો પીએમ મોદી માટે ચૂંટણી જીતવી મુશ્કેલ બની જશે અને પ્રિયંકા તેમના પર વિજય મેળવી શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીની ટીકા કરી હતી

રાઉતે 2014ની વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધન તોડવા માટે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને દોષી ઠેરવવા માટે પીએમ મોદીની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, "પીએમ મોદીએ મહારાષ્ટ્રના સાંસદોની બેઠકમાં કહ્યું હતું કે ઠાકરેએ 2014માં ગઠબંધન તોડી નાખ્યું હતું. તેઓ જૂઠું બોલી રહ્યા છે કારણ કે મહારાષ્ટ્રમાં દરેક વ્યક્તિ જાણે છે કે ભાજપના તત્કાલિન નેતા એકનાથ ખડસેએ ઠાકરેને ફોન કર્યો હતો અને તેમને ગઠબંધન તોડવાના ભાજપના નિર્ણયની જાણકારી આપી હતી.

થોડા દિવસો પહેલા પીએમ મોદીએ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ગઠબંધન ભાજપે નહીં પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તોડ્યું છે. પીએમ મોદીના આ નિવેદન પર ઘણા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget