શોધખોળ કરો

Priyanka Gandhi: પ્રિયંકા ગાંધી PM મોદી વિરુદ્ધ ચૂંટણી લડશે તો જીત મેળવશે, જાણો કોણે કર્યો આ દાવો?

Priyanka Gandhi Against PM Modi: તેમણે દાવો કર્યો કે રાયબરેલી, વારાણસી અને અમેઠીની લડાઈ ભાજપ માટે મુશ્કેલ છે.

Priyanka Gandhi Against PM Modi: શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આગામી લોકસભા ચૂંટણી લડશે તો તેમની જીત નિશ્ચિત છે. વારાણસીના લોકો પ્રિયંકા ગાંધીને ઇચ્છે છે.  તેમણે દાવો કર્યો કે રાયબરેલી, વારાણસી અને અમેઠીની લડાઈ ભાજપ માટે મુશ્કેલ છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રવિવારે (13 ઓગસ્ટ) તેમણે મુંબઈમાં પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં આ દાવો કર્યો હતો. શિવસેના (UBT) સાંસદે કહ્યું હતું કે, જો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો વડાપ્રધાન માટે લોકસભા મતવિસ્તારમાં જીતવું મુશ્કેલ બનશે. તેમણે કહ્યું, મને ખાતરી છે કે પ્રિયંકા જીતશે. રાઉતે કહ્યું કે 2024માં આખો દેશ રાહુલ ગાંધીની સાથે ઉભો રહેશે.

આ સાથે તેમણે અમેઠી, વારાણસી અને રાયબરેલી સીટો પર પણ ફેરફારનો દાવો કર્યો હતો. હાલમાં પીએમ મોદી વારાણસીથી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીથી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે જો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીથી આગામી લોકસભાની ચૂંટણી લડશે તો તેના ચોંકાવનારા પરિણામો આવી શકે છે. સંજય રાઉતે કહ્યું, “ભારતમાં રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને કોંગ્રેસને લોકોનું સમર્થન મળી રહ્યું છે. જો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડે છે, તો પીએમ મોદી માટે ચૂંટણી જીતવી મુશ્કેલ બની જશે અને પ્રિયંકા તેમના પર વિજય મેળવી શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીની ટીકા કરી હતી

રાઉતે 2014ની વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધન તોડવા માટે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને દોષી ઠેરવવા માટે પીએમ મોદીની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, "પીએમ મોદીએ મહારાષ્ટ્રના સાંસદોની બેઠકમાં કહ્યું હતું કે ઠાકરેએ 2014માં ગઠબંધન તોડી નાખ્યું હતું. તેઓ જૂઠું બોલી રહ્યા છે કારણ કે મહારાષ્ટ્રમાં દરેક વ્યક્તિ જાણે છે કે ભાજપના તત્કાલિન નેતા એકનાથ ખડસેએ ઠાકરેને ફોન કર્યો હતો અને તેમને ગઠબંધન તોડવાના ભાજપના નિર્ણયની જાણકારી આપી હતી.

થોડા દિવસો પહેલા પીએમ મોદીએ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ગઠબંધન ભાજપે નહીં પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તોડ્યું છે. પીએમ મોદીના આ નિવેદન પર ઘણા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget