શોધખોળ કરો

કોરોના રસીથી પ્રથમ મોતઃ સવાલ એ છે કે રસી કેટલી જીવલેણ છે ? જાણો- ભારત સરકારે શું કહ્યું....

કોવિડ-19 મૃત્યુદરના આંકડા એક ટકાથી વધારે છે અને રસીકરણથી થનારા મોતને રોકી શકાય છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસી લગાવ્યા બાદ તબિયત ખરાબ થાની અનેક ઘટનાઓ સામે આવી છે. તેની સાથે જ રસીકરણ બાદ કેટલાક લોકોના મોતના દાવા કરવામાં આવ્યા હતા. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળારે એવા રિપોર્ટને ફગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે 16 જાન્યુઆરીથી 7 જૂન સુધી 488 લોકોના મોત કોરોના સંબંધિ સમસ્યાને કારણે થયા હા. આ લોકોનું પહેલા રસીકરણ થઈ ગયું હતું. પરંતુ ગઈકાલે સરકારની એક પેનલના રિપોર્ટમાં રસીકરણથી એક મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

 મંત્રાલયે કહ્યું કે, લગભગ 23.5 કરોડ રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે તેમાં મોતનો આંકડો 0.0002 ટકા છે. આ એક નક્કી જનસંખ્યામાં થનાર મોતના આંકડાની અંદર જ છે. મંત્રાલય અનુસાર કોઈપણ જનસંખ્યામાં એક નક્કી સંખ્યામાં એક નક્કી મૃત્યુદર હોય છે. રસી લેનારમાં મોતનો આંકડો 0.0002 ટકા છે અને આ આંકડો એક સામાન્ય છે અને કોઈપણ જનસંખ્યામાં થનાર મોતની અંદર જ છે.

કોરોનાથી થનાર  મોતની તુલનામાં રસીકરણથી મૃત્યુદરનું જોખમ ઘણું ઓછું

કોવિડ-19 મૃત્યુદરના આંકડા એક ટકાથી વધારે છે અને રસીકરણથી થનારા મોતને રોકી શકાય છે. મંત્રાલયે એ પણ કહ્યું કે, કોરોનાથી થનાર મોતની તુલનામાં રસીકરણથી મૃત્યુ થવાનું જોખમ ઘણું ઓછું છે.

કમિટીએ રસી લીધા બાદ માત્ર એક મોતની પુષ્ટિ કરી

નોંધનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ કમિટી નેશનલ એડવર્સ ઈવેન્ટ્સ ફોલવિંગ ઈમ્યૂનાઈઝેશને હાલમાં જ કહ્યું કે, કોરોનાની રસી લીધા બાદ દેશમાં અત્યાર સુધી માત્ર એક મોત થયું છે. કમિટીએ રસીકરણ બ દ એનફ્લેક્સિસ (જીવલેણ એલર્જી)ને કારણે મૃત્યુના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે.

કોવિડ-19ની રસી લીધા બાદ પ્રતિકૂળ પ્રભાવો (એઈએફઆઈ)થી મોતના 31 ગંભીર કેસનું કમિટીએ મૂલ્યાંકન કર્યું. કમિટીના રિપોર્ટ અનુસાર 68 વર્ષની એક વ્યક્તિએ 8 માર્ચ, 2021ના રોજ રસી લીધી હતી, ત્યાર બાદ ગંભીર એલર્જી થવાથી તેનું મોત થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Embed widget