શોધખોળ કરો

કોરોના રસીથી પ્રથમ મોતઃ સવાલ એ છે કે રસી કેટલી જીવલેણ છે ? જાણો- ભારત સરકારે શું કહ્યું....

કોવિડ-19 મૃત્યુદરના આંકડા એક ટકાથી વધારે છે અને રસીકરણથી થનારા મોતને રોકી શકાય છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસી લગાવ્યા બાદ તબિયત ખરાબ થાની અનેક ઘટનાઓ સામે આવી છે. તેની સાથે જ રસીકરણ બાદ કેટલાક લોકોના મોતના દાવા કરવામાં આવ્યા હતા. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળારે એવા રિપોર્ટને ફગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે 16 જાન્યુઆરીથી 7 જૂન સુધી 488 લોકોના મોત કોરોના સંબંધિ સમસ્યાને કારણે થયા હા. આ લોકોનું પહેલા રસીકરણ થઈ ગયું હતું. પરંતુ ગઈકાલે સરકારની એક પેનલના રિપોર્ટમાં રસીકરણથી એક મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

 મંત્રાલયે કહ્યું કે, લગભગ 23.5 કરોડ રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે તેમાં મોતનો આંકડો 0.0002 ટકા છે. આ એક નક્કી જનસંખ્યામાં થનાર મોતના આંકડાની અંદર જ છે. મંત્રાલય અનુસાર કોઈપણ જનસંખ્યામાં એક નક્કી સંખ્યામાં એક નક્કી મૃત્યુદર હોય છે. રસી લેનારમાં મોતનો આંકડો 0.0002 ટકા છે અને આ આંકડો એક સામાન્ય છે અને કોઈપણ જનસંખ્યામાં થનાર મોતની અંદર જ છે.

કોરોનાથી થનાર  મોતની તુલનામાં રસીકરણથી મૃત્યુદરનું જોખમ ઘણું ઓછું

કોવિડ-19 મૃત્યુદરના આંકડા એક ટકાથી વધારે છે અને રસીકરણથી થનારા મોતને રોકી શકાય છે. મંત્રાલયે એ પણ કહ્યું કે, કોરોનાથી થનાર મોતની તુલનામાં રસીકરણથી મૃત્યુ થવાનું જોખમ ઘણું ઓછું છે.

કમિટીએ રસી લીધા બાદ માત્ર એક મોતની પુષ્ટિ કરી

નોંધનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ કમિટી નેશનલ એડવર્સ ઈવેન્ટ્સ ફોલવિંગ ઈમ્યૂનાઈઝેશને હાલમાં જ કહ્યું કે, કોરોનાની રસી લીધા બાદ દેશમાં અત્યાર સુધી માત્ર એક મોત થયું છે. કમિટીએ રસીકરણ બ દ એનફ્લેક્સિસ (જીવલેણ એલર્જી)ને કારણે મૃત્યુના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે.

કોવિડ-19ની રસી લીધા બાદ પ્રતિકૂળ પ્રભાવો (એઈએફઆઈ)થી મોતના 31 ગંભીર કેસનું કમિટીએ મૂલ્યાંકન કર્યું. કમિટીના રિપોર્ટ અનુસાર 68 વર્ષની એક વ્યક્તિએ 8 માર્ચ, 2021ના રોજ રસી લીધી હતી, ત્યાર બાદ ગંભીર એલર્જી થવાથી તેનું મોત થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget