શોધખોળ કરો

રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, સેનિકો સાથે ના થાય અન્યાય

નવી દિલ્લીઃ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખી અને કહ્યું છે કે, સેનિકોને વળતર અને યુદ્ધ દરમિયાન વિક્લાંગ થયેલા જવાનોને પેંશન આપવા માટે આપવામાં આવે. ભૂતપૂર્વ સેનિકોને સંતુષ્ટ કરવા માટે OROP ને સારી રીતે લાગુ કરવું જોઇએ. તેમજ 7 માં પગાર પંચની વિસંગતતા જલ્દી દૂર કરવા પણ તેમણે જણઆવ્યું હતું. કૉંગ્રસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખીને 'વન રેંક વન પેંશન' સાચી રીતે લગુ કરવાની અપિલ કરી હતી. રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું હતું કે, આપણા જવાન દરરોજ આપણા દેશની રક્ષા માટે પોતાના જીવને જોખમમાં મુકે છે. આપણું કર્તવ્ય છે કે, આપણે તેમને વિશ્વાસ અપાવી કે, સમગ્ર દેશ તેમાના પરિવાર અને તેમની સાથે છે. રાહુલ ગાંધીએ PM ને લખ્યું છે કે, હું તમારું ધ્યાન મીડિયાના એ અહેવાલ તરફ દોરવવા માંગુ છું કે, જે ગયા અઠવાડીયાથી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ સામે આવ્યું છે. મને લાગે છે કે, આ બધુ આપણા જવાનોના મનોબળ પર પ્રતિકુળ પ્રભાવ પાડી શકે છે. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, આપણા જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કર્યા બાદના થોડા દિવસોમાં જ વિક્લાંગતા પેંશનમાં પરિવર્તન કરી ઓછુ કરવામાં આવ્યું હતું. જો કે, યુદ્ધ દરમિયાન કે, આતંકવાદી સામેના ટકરાવમાં જવાનો વિકંલાંગ બની જતા હોય છે. માટે વિક્લાંગ થવા પર પેન્શન ઓછું થઇ જાય છે. જવાનોને સાતમાં પગાર પંચની ભલામણોથી દૂર રાખવામાં આવી રહ્યા છે. 18 ઓક્ટોબરના આદેશમાં રક્ષા અધિકારીઓના સ્ટેટસમાં કમી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ કમી તેમના સમકક્ષ સિવિલ સેવા અધિકારીઓની સખામણીમાં કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજીChaitar Vasava | Aadhar Card | ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે લોકોને હાલાકી, આખી રાત કાઢે છે લાઈનમાંRajkot | મનપાની સામાન્ય સભામાં એવો થયો હોબાળો કે બોલાવવી પડી પોલીસ... Watch Video | Abp AsmitaKshatriya Sammelan | રાજપૂત મહામંસેલનને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 20-4-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
EPFO Update: EPF ખાતાધારકો અને EPS પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ! મોદી સરકારે આ નિયમોમાં આપી મોટી રાહત
EPFO Update: EPF ખાતાધારકો અને EPS પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ! મોદી સરકારે આ નિયમોમાં આપી મોટી રાહત
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી
Embed widget