શોધખોળ કરો

Railway: ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઇપણ સમસ્યા નડે તો.... હવે આ એપથી મળશે તાત્કાલિક મદદ, જાણો......

જે લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે, તે લોકો આ સમસ્યાઓને ટ્વીટરના માધ્યમથી ભારતીય રેલવેના અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચાડવાની કોશિશ કરે છે

Indian Railway: ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો લોકો યાત્રા કરે છે, આ સફર દરમિયાન તેને ખુબ પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે, પરંતુ આ પરેશાનીઓમાંથી બહાર આવવા માટે આપણે ફરિયાદ નોંધાવવી પડે છે, જોકે, તેમ છતાં આનાથી છૂટકારો નથી મળી શકતો. ખાસ કરીને જે લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે, તે લોકો આ સમસ્યાઓને ટ્વીટરના માધ્યમથી ભારતીય રેલવેના અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચાડવાની કોશિશ કરે છે. જોકે, તેની અસર પણ ખાસ એવી રહેતી નથી. એટલા માટે આજે અમે તમે એક એવી એપ વિશે બતાવી રહ્યાં છીએ, જે ખુદ ભારત સરકારના રેલવે મંત્રાલયે બહાર પાડી છે, અને આના માધ્યમથી તમે ટ્રેન સંબંધિત કોઇપણ ફરિયાદને નોંધાવી શકો છો.  

શું છે આ એપનું નામ  -
મિનિસ્ટ્રી ઓફ રેલવેએ થોડાક સમય પહેલા ટ્વીટરના માધ્યમથી એક એપ લૉન્ચ કરી હતી, જેનુ નામ છે રેલમદદ (RailMadad). આ એપને લૉન્ચ કરતી વખતે રેલવે મંત્રાલયે કહ્યું હતુ કે, તમે ટ્રેન સંબંધિત કોઇપણ પ્રકારના સવાલો અને ફરિયાદોનો હલ અહીં મેળવી શકશો. આ એપ ટ્રેનથી મુસાફરી કરનારાઓ માટે કોઇ રામબાણથી કમ નથી. જો આ તમારા ફોનમાં ઇન્સ્ટૉલ છે, તો તમે ટ્રેનની અંદર નડનારી તમારી તમામ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જાણો શું છે આ એપ, ને કઇ રીતે સમસ્યાઓનું મળી શકે છે સમાધાન..... 

રેલમદદ એપમાં આ મળશે સુવિધાઓ.....  
રેલમદદ એપ દ્વારા તમે ટ્રેનની અંદર કોઇપણ સમયે મેડિકલ અને સિક્યૉરિટી સંબંધિત મદદ મેળવી શકો છો. જો તમે ટ્રેનમાં સફર કરી રહ્યાં છો, અને તમારી તબિયત ખરાબ થઇ જાય છે, કે પછી તમારી સાથે સુરક્ષા સંબંધી કોઇ સમસ્યા આવે છે, તો તમે આ એપના માધ્યમથી તરત જ મદદ લઇ શકો છો. આ એપ દ્વારા દિવ્યાંગ લોકો અને મહિલાઓ માટે કેટલીય વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. આની સાથે જ ટ્રેનની અંદર કોઇપણ પ્રકારની સમસ્યા જો તમને નડી રહી છે, તો તમે આ એપના માધ્યમથી ફરિયાદ નોંધાવી શકો છો. રેલવે સ્ટેશન કે કોઇ રેલવેકર્મી સાથે પણ જોડાયેલી કોઇ સમસ્યા તમને છે, તો તમે આ એપ દ્વારા પોતાની ફરિયાદ તરત જ નોંધાવી શકો છો. 

સ્માર્ટફોન ના હોય તો શું કરશો  -
દેશમાં હજુ પણ એવા કેટલાય લોકો છે, જેની પાસે સ્માર્ટફોન નથી. ઘણીવાર સ્માર્ટફોન હોય છે, પરંતુ ટ્રેન જે લૉકેશન પર હોય છે, ત્યાં ઇન્ટરનેટ બરાબર નથી આવતુ, તો સવાલ ઉઠે છે, કે જ્યારે ઇન્ટરનેટ ના હોય કે સ્માર્ટફોન ના હોય તે સ્થિતિમાં તમે તમારી ફરિયાદ કઇ રીતે નોંધાવશો. જો તમે આ પ્રકારની કોઇ સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છો, તો તમારા માટે ભારતીય રેલવેએ એક હેલ્પ લાઇન નંબર 139 જાહેર કર્યો છે, તેમે આ નંબર પર ફોન કરીને કોઇપણ સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. પછી ભલે તે ખાવા સંબંધિત હોય, ટ્રેનમાં સાફ સફાઇની સમસ્યા હોય, મેડિકલ ઇમર્જન્સીની સમસ્યા હોય, કે પછી સિક્યૉરિટી સંબંધિત કોઇ ફરિયાદ હોય.... તમે આ આ નંબર પર ફોન કરીને પોતાની તમામ ફરિયાદોનો હલ મેળવી શકો છો.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget