શોધખોળ કરો

Railway Recruitment 2021: સ્ટેશન માસ્તરના 38 પદ માટે નીકળી ભરતી, જાણો અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ

આ પદ માટે પસંદગી પ્રક્રિયામાં સૌથી પહેલા ઉમેદવારે કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ પાસ કરવો પડશે. જે પાસ કર્યા બાદ ઉમેદવારોને એપ્ટીટ્યૂડ ટેસ્ટ માટે બોલાવાશે.

પશ્ચિમ મધ્ય રેલવેએ સ્ટેશન માસ્તરના 38 પદ માટે અરજી મંગાવી છે. આ રિક્રૂટમેંટ જીડીસીઈ ક્વોટામાંથી નીકાળવામાં આવી છે અને આ પદો માટે પશ્ચિમ મધ્ય રેલવેના કર્મચારી જ એપ્લાઇ કરી શકે છે. કુલ 38 પોસ્ટમાં 18 પદ જનરલ કેટેગરી માટે છે. જ્યારે 5 પોસ્ટ એસસી, 3 એસટી તથા 12 પદ ઓબીસી વર્ગ માટે છે. પદ પર ભરતી જનરલ ડિપાર્ટમેંટ કંપીટીટિવ એક્ઝામિનેશન (GDCE)ને ક્લોવિફાય કર્યા બાદ કરાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ 2021 છે.

એલિજિબિલિટી ક્રાઈટેરિયા

એજ્યુકેશનલ ક્વોલિફિકેશનઃ અરજી કરતા ઈચ્છતા ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.

પગાર ધોરણઃ લેવલ 6 અનુસાર સિલેક્ટ થયેલા ઉમેદવારને વેતન અપાશે.

સિલેક્શન પ્રોસેસઃ આ પદ માટે પસંદગી પ્રક્રિયામાં સૌથી પહેલા ઉમેદવારે કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ પાસ કરવો પડશે. જે પાસ કર્યા બાદ ઉમેદવારોને એપ્ટીટ્યૂડ ટેસ્ટ માટે બોલાવાશે. સીબીટી કે કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટમાં ખોટો જવાબ આપવાથી નેગેટિવ માર્કિંગ અંતર્ગત એક તૃતીયાંશ માર્ક્સ કાપી લેવાશે, એપ્ટીટ્યૂડ ટેસ્ટમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.

અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર આરઆરસીની સત્તાવાર વેબસાઇટ www.wcr.indianrailways.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે અરજી માટે આરપીએફ કે આરપીએસએફના કર્મચારી એલિજિબલ નથી.

RRR NTPC Recruitment 2021 જાણો કેવી રીતે કરશો અરજી

  • સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in  પર જાવ.
  • જીડીસીઈ 2021 નોટિફિકેશન પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી પર ક્લિક કરો
  • હવે અરજીપત્ર ભરો
  • ડિટેલ્સ સબમિટ કરો.

લેટેસ્ટ અપડેટ અને વધારે જાણકારી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર, જાણીને થઈ જશો ખુશ

UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર સામે આવ્યા છે, જે જાણીને તમે ખુશ થઈ જશે. હવે સુરતને UPSC સેન્ટર મળશે.  સપ્ટેમ્બરમાં પરીક્ષા યોજાશે. ગુજરાતમાં UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા ૧૧ લાખ ઉપર પહોંચી છે. અમદાવાદ અને રાજકોટ બાદ સુરતમાં પણ UPSCના ઉમેદવારો વધ્યા છે. UPSCના ઉમેદવારોની સંખ્યા ૫ લાખ હતી, જે ૨૦૧૮માં ૧૧ લાખ સુધી પહોંચી. સિવિલ સર્વિસીસમાં જોડાઈને સેવા કરવાનું સ્વપ્ન લાખો ઉમેદવારોનું પૂરું થાય તે હેતુસર સુરતને પરીક્ષા સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget