શોધખોળ કરો

Railway Recruitment 2021: સ્ટેશન માસ્તરના 38 પદ માટે નીકળી ભરતી, જાણો અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ

આ પદ માટે પસંદગી પ્રક્રિયામાં સૌથી પહેલા ઉમેદવારે કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ પાસ કરવો પડશે. જે પાસ કર્યા બાદ ઉમેદવારોને એપ્ટીટ્યૂડ ટેસ્ટ માટે બોલાવાશે.

પશ્ચિમ મધ્ય રેલવેએ સ્ટેશન માસ્તરના 38 પદ માટે અરજી મંગાવી છે. આ રિક્રૂટમેંટ જીડીસીઈ ક્વોટામાંથી નીકાળવામાં આવી છે અને આ પદો માટે પશ્ચિમ મધ્ય રેલવેના કર્મચારી જ એપ્લાઇ કરી શકે છે. કુલ 38 પોસ્ટમાં 18 પદ જનરલ કેટેગરી માટે છે. જ્યારે 5 પોસ્ટ એસસી, 3 એસટી તથા 12 પદ ઓબીસી વર્ગ માટે છે. પદ પર ભરતી જનરલ ડિપાર્ટમેંટ કંપીટીટિવ એક્ઝામિનેશન (GDCE)ને ક્લોવિફાય કર્યા બાદ કરાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ 2021 છે.

એલિજિબિલિટી ક્રાઈટેરિયા

એજ્યુકેશનલ ક્વોલિફિકેશનઃ અરજી કરતા ઈચ્છતા ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.

પગાર ધોરણઃ લેવલ 6 અનુસાર સિલેક્ટ થયેલા ઉમેદવારને વેતન અપાશે.

સિલેક્શન પ્રોસેસઃ આ પદ માટે પસંદગી પ્રક્રિયામાં સૌથી પહેલા ઉમેદવારે કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ પાસ કરવો પડશે. જે પાસ કર્યા બાદ ઉમેદવારોને એપ્ટીટ્યૂડ ટેસ્ટ માટે બોલાવાશે. સીબીટી કે કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટમાં ખોટો જવાબ આપવાથી નેગેટિવ માર્કિંગ અંતર્ગત એક તૃતીયાંશ માર્ક્સ કાપી લેવાશે, એપ્ટીટ્યૂડ ટેસ્ટમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.

અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર આરઆરસીની સત્તાવાર વેબસાઇટ www.wcr.indianrailways.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે અરજી માટે આરપીએફ કે આરપીએસએફના કર્મચારી એલિજિબલ નથી.

RRR NTPC Recruitment 2021 જાણો કેવી રીતે કરશો અરજી

  • સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in  પર જાવ.
  • જીડીસીઈ 2021 નોટિફિકેશન પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી પર ક્લિક કરો
  • હવે અરજીપત્ર ભરો
  • ડિટેલ્સ સબમિટ કરો.

લેટેસ્ટ અપડેટ અને વધારે જાણકારી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર, જાણીને થઈ જશો ખુશ

UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર સામે આવ્યા છે, જે જાણીને તમે ખુશ થઈ જશે. હવે સુરતને UPSC સેન્ટર મળશે.  સપ્ટેમ્બરમાં પરીક્ષા યોજાશે. ગુજરાતમાં UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા ૧૧ લાખ ઉપર પહોંચી છે. અમદાવાદ અને રાજકોટ બાદ સુરતમાં પણ UPSCના ઉમેદવારો વધ્યા છે. UPSCના ઉમેદવારોની સંખ્યા ૫ લાખ હતી, જે ૨૦૧૮માં ૧૧ લાખ સુધી પહોંચી. સિવિલ સર્વિસીસમાં જોડાઈને સેવા કરવાનું સ્વપ્ન લાખો ઉમેદવારોનું પૂરું થાય તે હેતુસર સુરતને પરીક્ષા સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
Embed widget