શોધખોળ કરો

Mumbai : મસ્જિદોમાં લાઉડસ્પીકર અંગે રાજ ઠાકરેએ સીએમ ઉદ્ધવ ઠાકરેને આપી ધમકી, જાણો શું કહ્યું

રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ કરી છે કે તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા જોઈએ.

Mumbai :  યુપી અને બિહારના લોકો વિરુદ્ધ પોતાના આક્રમક નિવેદનોને કારણે વિવાદોમાં રહેલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે (raj thackeray) ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે મહારાષ્ટ્ર  (maharashtra) સરકાર પાસે માંગ કરી છે કે તમામ મસ્જિદો (mosque) માંથી લાઉડસ્પીકર (loudspeaker) હટાવવા જોઈએ. આ સાથે તેમણે મસ્જિદો પાસે હનુમાન ચાલીસા વગાડવાની પણ ચેતવણી આપી હતી.

રાજ ઠાકરેએ આપી ચેતવણી 
પોતાના કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે, હું કોઈની પ્રાર્થનાની વિરુદ્ધ નથી. તમે તમારા ઘરે પ્રાર્થના કરી શકો છો પરંતુ સરકારે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યું કે, હવે હું ચેતવણી આપું છું કે તરત જ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવો, નહીં તો અમે મસ્જિદની સામે લાઉડસ્પીકર લગાવીશું અને હનુમાન ચાલીસા વગાડીશું.

મોદીને કહ્યું, મસ્જિદોમાં ખોટા કામ થાય છે
રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરતાં કહ્યું કે તેઓ એકવાર મુંબઈમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આવેલી મસ્જિદો પર દરોડા પાડવાનો પ્રયાસ કરે. અહીં રહેતા મોટાભાગના લોકો પાકિસ્તાની સમર્થકો મળશે. તેમણે મોદીને  મદરેસાઓમાં રેડ અંગે પણ વાત કરી હતી. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે પોલીસને પણ ખબર છે કે ક્યાં ખોટું થઈ રહ્યું છે, પરંતુ ધારાસભ્યો તે લોકોને વોટબેંક તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

શરદ પવાર પર પ્રહાર, યોગીના વખાણ કર્યા 
તેમણે NCP ચીફ શરદ પવાર પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે તેઓ રાજ્યમાં જાતિવાદી રાજકારણ માટે જવાબદાર છે. આ સાથે તેમણે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ પ્રગતિ કરી રહ્યું છે અને તેઓ ઈચ્છે છે કે મહારાષ્ટ્ર પણ આવું જ થાય. તેમણે એમ પણ કહ્યું કે તેઓ અયોધ્યા જશે, પરંતુ ક્યારે જશે તે જણાવ્યું નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Embed widget