શોધખોળ કરો

Mumbai : મસ્જિદોમાં લાઉડસ્પીકર અંગે રાજ ઠાકરેએ સીએમ ઉદ્ધવ ઠાકરેને આપી ધમકી, જાણો શું કહ્યું

રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ કરી છે કે તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા જોઈએ.

Mumbai :  યુપી અને બિહારના લોકો વિરુદ્ધ પોતાના આક્રમક નિવેદનોને કારણે વિવાદોમાં રહેલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે (raj thackeray) ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે મહારાષ્ટ્ર  (maharashtra) સરકાર પાસે માંગ કરી છે કે તમામ મસ્જિદો (mosque) માંથી લાઉડસ્પીકર (loudspeaker) હટાવવા જોઈએ. આ સાથે તેમણે મસ્જિદો પાસે હનુમાન ચાલીસા વગાડવાની પણ ચેતવણી આપી હતી.

રાજ ઠાકરેએ આપી ચેતવણી 
પોતાના કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે, હું કોઈની પ્રાર્થનાની વિરુદ્ધ નથી. તમે તમારા ઘરે પ્રાર્થના કરી શકો છો પરંતુ સરકારે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યું કે, હવે હું ચેતવણી આપું છું કે તરત જ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવો, નહીં તો અમે મસ્જિદની સામે લાઉડસ્પીકર લગાવીશું અને હનુમાન ચાલીસા વગાડીશું.

મોદીને કહ્યું, મસ્જિદોમાં ખોટા કામ થાય છે
રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરતાં કહ્યું કે તેઓ એકવાર મુંબઈમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આવેલી મસ્જિદો પર દરોડા પાડવાનો પ્રયાસ કરે. અહીં રહેતા મોટાભાગના લોકો પાકિસ્તાની સમર્થકો મળશે. તેમણે મોદીને  મદરેસાઓમાં રેડ અંગે પણ વાત કરી હતી. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે પોલીસને પણ ખબર છે કે ક્યાં ખોટું થઈ રહ્યું છે, પરંતુ ધારાસભ્યો તે લોકોને વોટબેંક તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

શરદ પવાર પર પ્રહાર, યોગીના વખાણ કર્યા 
તેમણે NCP ચીફ શરદ પવાર પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે તેઓ રાજ્યમાં જાતિવાદી રાજકારણ માટે જવાબદાર છે. આ સાથે તેમણે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ પ્રગતિ કરી રહ્યું છે અને તેઓ ઈચ્છે છે કે મહારાષ્ટ્ર પણ આવું જ થાય. તેમણે એમ પણ કહ્યું કે તેઓ અયોધ્યા જશે, પરંતુ ક્યારે જશે તે જણાવ્યું નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget