શોધખોળ કરો

Mumbai : મસ્જિદોમાં લાઉડસ્પીકર અંગે રાજ ઠાકરેએ સીએમ ઉદ્ધવ ઠાકરેને આપી ધમકી, જાણો શું કહ્યું

રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ કરી છે કે તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા જોઈએ.

Mumbai :  યુપી અને બિહારના લોકો વિરુદ્ધ પોતાના આક્રમક નિવેદનોને કારણે વિવાદોમાં રહેલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે (raj thackeray) ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે મહારાષ્ટ્ર  (maharashtra) સરકાર પાસે માંગ કરી છે કે તમામ મસ્જિદો (mosque) માંથી લાઉડસ્પીકર (loudspeaker) હટાવવા જોઈએ. આ સાથે તેમણે મસ્જિદો પાસે હનુમાન ચાલીસા વગાડવાની પણ ચેતવણી આપી હતી.

રાજ ઠાકરેએ આપી ચેતવણી 
પોતાના કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે, હું કોઈની પ્રાર્થનાની વિરુદ્ધ નથી. તમે તમારા ઘરે પ્રાર્થના કરી શકો છો પરંતુ સરકારે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યું કે, હવે હું ચેતવણી આપું છું કે તરત જ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવો, નહીં તો અમે મસ્જિદની સામે લાઉડસ્પીકર લગાવીશું અને હનુમાન ચાલીસા વગાડીશું.

મોદીને કહ્યું, મસ્જિદોમાં ખોટા કામ થાય છે
રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરતાં કહ્યું કે તેઓ એકવાર મુંબઈમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આવેલી મસ્જિદો પર દરોડા પાડવાનો પ્રયાસ કરે. અહીં રહેતા મોટાભાગના લોકો પાકિસ્તાની સમર્થકો મળશે. તેમણે મોદીને  મદરેસાઓમાં રેડ અંગે પણ વાત કરી હતી. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે પોલીસને પણ ખબર છે કે ક્યાં ખોટું થઈ રહ્યું છે, પરંતુ ધારાસભ્યો તે લોકોને વોટબેંક તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

શરદ પવાર પર પ્રહાર, યોગીના વખાણ કર્યા 
તેમણે NCP ચીફ શરદ પવાર પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે તેઓ રાજ્યમાં જાતિવાદી રાજકારણ માટે જવાબદાર છે. આ સાથે તેમણે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ પ્રગતિ કરી રહ્યું છે અને તેઓ ઈચ્છે છે કે મહારાષ્ટ્ર પણ આવું જ થાય. તેમણે એમ પણ કહ્યું કે તેઓ અયોધ્યા જશે, પરંતુ ક્યારે જશે તે જણાવ્યું નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Embed widget