શોધખોળ કરો

Ramlala Pran Pratishtha: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પર રોક લગાવવાની માંગને લઇને અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ

Ram Mandir Opening:  અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને મોટા સમાચાર આવ્યા છે.

Ram Mandir Opening:  અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને મોટા સમાચાર આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી PIL અલાહાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

અલાહાબાદ હાઈકોર્ટમાં પીએમ નરેન્દ્ર મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠા પર પ્રતિબંધ મુકવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં શંકરાચાર્યના વિરોધને ટાંકીને તેને સનાતન પરંપરા વિરુદ્ધ ગણાવવામાં આવ્યું છે. આરોપ છે કે ભાજપ 2024ની લોકસભા ચૂંટણીનો ફાયદો ઉઠાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

'પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર શંકરાચાર્યનો વિરોધ'

આ અરજી ગાઝિયાબાદના ભોલા દાસ તરફથી દાખલ કરવામાં આવી છે. પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે શંકરાચાર્યને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સામે વાંધો છે. પોષ મહિનામાં કોઈ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી. આ સિવાય મંદિર હજુ અધૂરું છે. અધૂરા મંદિરમાં કોઈ દેવી-દેવતાનો પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાતો નથી.

આ સિવાય આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ અને સીએમ યોગીની ભાગીદારી બંધારણની વિરુદ્ધ છે. અરજીમાં આ કાર્યક્રમને માત્ર ચૂંટણી સ્ટંટ કહેવામાં આવ્યો છે. આ પીઆઈએલ પર શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે.                                                                                            

ડૉ.અનિલ મિશ્ર સાત દિવસ યજમાનની ભૂમિકા ભજવશે

અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન ડૉ. અનિલ મિશ્ર છે, જે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય છે. યજમાન તરીકે તેમણે મંગળવારે તપ આરાધનામાં ભાગ લીધો હતો. હવે તે સાત દિવસ સુધી યજમાનની ભૂમિકામાં રહેશે. પવિત્ર વિધિ કરનારા બ્રાહ્મણોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, સંઘના વડા મોહન ભાગવત અને ડૉ. અનિલ મિશ્ર સપત્નીક મુખ્ય આયોજન સમયે 22 જાન્યુઆરી હાજર રહેશે. વડાપ્રધાન મોદી ભોગ ધરાવવાની સાથે આરતી કરશે.                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS Live Score: ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
GT vs PBKS Live Score: ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણયNitin Pateત: ગૃહમાં વર્તનને લઈ MLA, મંત્રીઓને અધ્યક્ષની ટકોર પર નીતિન પટેલનું નિવેદનGujarat Health Workers Strike: હડતાળિયા આરોગ્યકર્મીને સરકારે કરી દીધા છૂટ્ટાMahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS Live Score: ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
GT vs PBKS Live Score: ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Embed widget