શોધખોળ કરો

લાખો રાશન કાર્ડધારકોને લાગશે ઝટકો, ત્રણ મહિનાથી રાશન ન લેનારા પર થશે આ કાર્યવાહી

Ration Card Rules: રેશનકાર્ડ ધારકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રેશનકાર્ડ ધારકોએ 3 મહિનાથી રાશન લીધું નથી. હવે સરકાર તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

Ration Card Rules: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકારની આ યોજનાઓનો લાભ દેશના કરોડો લોકોને મળે છે. આમાંથી મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે લાવવામાં આવે છે, જેમને મદદની જરૂર હોય છે. ભારતમાં આજે પણ ઘણા લોકો એવા છે જેમને પોતાના માટે ખાવાની વ્યવસ્થા કરવા માટે પણ ઘણી મહેનત કરવી પડે છે.

આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછી કિંમતે રાશન પૂરું પાડે છે. સરકારે આ માટે લોકોને રાશન કાર્ડ પણ જારી કર્યા છે. પરંતુ હવે રાશન કાર્ડધારકો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રાશન કાર્ડધારકોએ 3 મહિનાથી રાશન લીધું નથી, તેમના પર હવે સરકાર કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

3 મહિનાથી રાશન ન લેનારા પર થશે કાર્યવાહી

સરકારનો ઉદ્દેશ્ય હોય છે કે સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મળી શકે. સરકાર રાશન કાર્ડ દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછી કિંમતે રાશન પૂરું પાડે છે. રાશન કાર્ડ પર દર મહિને ઓછી કિંમતમાં રાશન લઈ શકાય છે. પરંતુ કેટલાક રાશન કાર્ડધારકો એવા પણ છે જે મહિનાઓ સુધી રાશન કાર્ડ પર રાશન લેતા નથી. સતત 3 મહિનાથી રાશન ન લેનારા પર હવે સરકાર કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે.

હિમાચલ પ્રદેશમાં જે લોકોએ ત્રણ મહિનાથી રાશન લીધું નથી, સરકાર આવા લોકોનું રાશન કાર્ડ બ્લોક કરી રહી છે. મળેલી માહિતી મુજબ જે લોકો 3 મહિનાથી રાશન નથી લઈ રહ્યા, તેનો અર્થ એ છે કે તેમને રાશનની જરૂર નથી. આથી સરકાર તેમના રાશન કાર્ડ બ્લોક કરીને બીજા જરૂરિયાતમંદ લોકોને રાશન આપશે.

ઈ કેવાયસી ન કરાવનારાઓના પણ રાશન કાર્ડ થશે બંધ

આ ઉપરાંત સરકારે ઈ કેવાયસી માટે પણ બધા રાશન કાર્ડધારકોને સૂચના આપી દીધી છે. પરંતુ હજુ પણ ઘણા લોકો એવા છે જેમણે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવી નથી. પહેલા આની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર હતી પછી તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવી હતી. અને હવે ઈ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર છે. જે રાશન કાર્ડધારક 1 ડિસેમ્બર 2024 સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવે, તેમના રાશન કાર્ડ પણ બ્લોક કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ

રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
Embed widget