શોધખોળ કરો

લાખો રાશન કાર્ડધારકોને લાગશે ઝટકો, ત્રણ મહિનાથી રાશન ન લેનારા પર થશે આ કાર્યવાહી

Ration Card Rules: રેશનકાર્ડ ધારકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રેશનકાર્ડ ધારકોએ 3 મહિનાથી રાશન લીધું નથી. હવે સરકાર તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

Ration Card Rules: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકારની આ યોજનાઓનો લાભ દેશના કરોડો લોકોને મળે છે. આમાંથી મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે લાવવામાં આવે છે, જેમને મદદની જરૂર હોય છે. ભારતમાં આજે પણ ઘણા લોકો એવા છે જેમને પોતાના માટે ખાવાની વ્યવસ્થા કરવા માટે પણ ઘણી મહેનત કરવી પડે છે.

આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછી કિંમતે રાશન પૂરું પાડે છે. સરકારે આ માટે લોકોને રાશન કાર્ડ પણ જારી કર્યા છે. પરંતુ હવે રાશન કાર્ડધારકો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રાશન કાર્ડધારકોએ 3 મહિનાથી રાશન લીધું નથી, તેમના પર હવે સરકાર કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

3 મહિનાથી રાશન ન લેનારા પર થશે કાર્યવાહી

સરકારનો ઉદ્દેશ્ય હોય છે કે સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મળી શકે. સરકાર રાશન કાર્ડ દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછી કિંમતે રાશન પૂરું પાડે છે. રાશન કાર્ડ પર દર મહિને ઓછી કિંમતમાં રાશન લઈ શકાય છે. પરંતુ કેટલાક રાશન કાર્ડધારકો એવા પણ છે જે મહિનાઓ સુધી રાશન કાર્ડ પર રાશન લેતા નથી. સતત 3 મહિનાથી રાશન ન લેનારા પર હવે સરકાર કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે.

હિમાચલ પ્રદેશમાં જે લોકોએ ત્રણ મહિનાથી રાશન લીધું નથી, સરકાર આવા લોકોનું રાશન કાર્ડ બ્લોક કરી રહી છે. મળેલી માહિતી મુજબ જે લોકો 3 મહિનાથી રાશન નથી લઈ રહ્યા, તેનો અર્થ એ છે કે તેમને રાશનની જરૂર નથી. આથી સરકાર તેમના રાશન કાર્ડ બ્લોક કરીને બીજા જરૂરિયાતમંદ લોકોને રાશન આપશે.

ઈ કેવાયસી ન કરાવનારાઓના પણ રાશન કાર્ડ થશે બંધ

આ ઉપરાંત સરકારે ઈ કેવાયસી માટે પણ બધા રાશન કાર્ડધારકોને સૂચના આપી દીધી છે. પરંતુ હજુ પણ ઘણા લોકો એવા છે જેમણે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવી નથી. પહેલા આની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર હતી પછી તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવી હતી. અને હવે ઈ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર છે. જે રાશન કાર્ડધારક 1 ડિસેમ્બર 2024 સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવે, તેમના રાશન કાર્ડ પણ બ્લોક કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ

રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Landslide : સુરેન્દ્રનગરની ગેરકાયદે ખાણમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોતPM Modi In Vadodara : મોદીએ કાફલો રોકાવી દિવ્યાંગ દીકરી પાસેથી લીધા પોટ્રેઇટ, જુઓ દીકરીએ શું કહ્યું?Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલPM Modi Road Show : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, એક ઝલક માટે ઉમટી જનમેદની

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 
Dhanteras 2024: 100 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ધનતેરસની ઉજવણી થશે
Dhanteras 2024: 100 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ધનતેરસની ઉજવણી થશે
'રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?
'રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?
દુનિયાના સૌથી ખતરનાક દેશોની યાદી આવી ગઈ, પાકિસ્તાનનું નવું રેન્કિંગ જાણી ચોંકી જશો
દુનિયાના સૌથી ખતરનાક દેશોની યાદી આવી ગઈ, પાકિસ્તાનનું નવું રેન્કિંગ જાણી ચોંકી જશો
PM Modi Vadodara Visit:  અમરેલીમાં ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું લોકાર્પણ
PM Modi Vadodara Visit: અમરેલીમાં ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું લોકાર્પણ
Embed widget