શોધખોળ કરો

1 નવેમ્બરથી રેશન કાર્ડધારકોને મળશે માત્ર આટલા ઘઉં-ચોખા, જાણો શું છે નવો નિયમ

સરકાર રેશન કાર્ડથી મળતા અનાજમાં 1 નવેમ્બરથી કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે, જે તમારા માટે ખૂબ જરૂરી છે. ચાલો જાણીએ 1 નવેમ્બરથી રેશન અંગે શું ફેરફારો થવા જઈ રહ્યા છે.

Ration Card: રેશન કાર્ડ એક એવું દસ્તાવેજ છે જેનાથી ઘણા ગરીબ પરિવારોના ચૂલા ચાલે છે. સરકાર દર મહિને ગરીબ લોકોને મફત અનાજ વિતરિત કરે છે. આ માટે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું અને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે. આ માટે તમે કોઈપણ નજીકના અનાજ વિતરણ કેન્દ્ર પર જઈને ઈ કેવાયસી કરાવી શકો છો.

1 નવેમ્બરથી બદલાશે અનાજની માત્રા

1 નવેમ્બરથી સરકાર રેશન કાર્ડથી મળતા ખાદ્ય પદાર્થોની વ્યવસ્થામાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી રેશનની દુકાન પર અનાજ સરખી માત્રામાં ન મળતા અલગ અલગ માત્રામાં મળતું હતું. પરંતુ હવે સરકાર 1 નવેમ્બરથી નવી વ્યવસ્થા લાવવા જઈ રહી છે, જેના કારણે પહેલા મળતા ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉંને બદલે હવે અઢી કિલો ઘઉં અને અઢી કિલો ચોખા મળશે.

ઘઉંની માત્રા વધારીને ચોખાની માત્રા ઘટાડી

પહેલા અંત્યોદય કાર્ડમાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા. પરંતુ હવે સરકાર તેના બદલે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવા જઈ રહી છે. સ્પષ્ટ છે કે સરકારે ચોખાની માત્રા ઘટાડીને ઘઉંની માત્રા વધારી દીધી છે. રેશનની બંને યોજનાઓમાં સરકારે ચોખાની માત્રા ઘટાડીને ઘઉંની માત્રા વધારી દીધી છે. રેશનની દુકાનદારો અનુસાર સરકારે નવી વ્યવસ્થા અંગે આદેશો જારી કરી દીધા છે જે 1 નવેમ્બર 2024થી લાગુ કરવાના છે.

નવેમ્બર મહિનામાં જ્યારે પણ રેશન વહેંચવામાં આવશે ત્યારે નવી વ્યવસ્થા હેઠળ જ વહેંચવામાં આવશે, જેનાથી રેશન કાર્ડધારકોને રાહત મળશે. સરકાર બધી સસ્તા અનાજની દુકાનો પર નિ:શુલ્ક રેશન વિતરણ કરે છે. બધા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વધુમાં વધુ સંખ્યામાં પહોંચીને ઈ કેવાયસી કરાવે અને મફત રેશનનો લાભ લે.

થોડા મહિના પહેલા, સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી કરાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં તમામ રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ માટેની છેલ્લી તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. સરકારે અગાઉ આ માટે 1લી સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી. પરંતુ બાદમાં તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવી હતી. અને હવે રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની અંતિમ તારીખ 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Maharashtra Election: મહારાષ્ટ્રમાં સામે આવ્યો એ સર્વે જે BJPની ઊંઘ ઉડાવી દેશે! આંકડા જોઈને CM શિંદેને પરસેવો આવી શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
આ રાજ્યમાં ભયંકર આર્થિક સંકટ: મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ, જજોની સેલેરી પણ...
આ રાજ્યમાં ભયંકર આર્થિક સંકટ: મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ, જજોની સેલેરી પણ...

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
Embed widget