શોધખોળ કરો

RBIએ બેંકોને આપી મોટી રાહત, રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કોવિડ 19થી નાના અને મધ્યમ આકારથી કોર્પોરેટને રોકડની મુશ્કેલી થઈ છે, માટે ટીએલટીઆરઓ 2.0ની જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ અનેક રાહતની જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. હવે રિવર્સ રેપો રેટ 4 ટકાથી ઘટીને 3.75 ટકા થઈ ગયો છે. રિવર્સ રેપો રેટમાં ઘટાડાથી બેંકોને ફાયદો થશે. બેંકોને લોન લેવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કોવિડ 19થી નાના અને મધ્યમ આકારથી કોર્પોરેટને રોકડની મુશ્કેલી થઈ છે, માટે ટીએલટીઆરઓ 2.0ની જાહેરાત કરવામાં આવી છે. 50,000 કરોડ રૂપિયાથી શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યાર બાદ સ્થિતિનું આકલન કરી તેને વધારવામાં આવશે. ટીએલટીઆરો 2.0 અંતર્ગત 50 ટકા કુલ રકમ નાના, મધ્યમ કોર્પોરેટ, એમએફઆઈ, એનબીએફસીને જશે. તેના માટે નોટિફિકેશન આજે જ આવશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાબાર્ડ, સિડબી, એનએચબીની ભૂમિકા ગ્રામીણ વિસ્તાર અને એનબીએફસી વગેરેના લોનના પ્રવાહ માટે મહત્ત્વપૂર્ણ છે. કોવિડ 19 દરમિયાન આ સંસ્થાઓને બજારથી લોન લેવામાં મુશ્કેલી છે, માટે નાબાર્ડ, સિડબી, એનએચબીને 50,000 કરોડ રૂપિયાનું વધારાનું રિફાઇનાન્સિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આરેબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુકર્વારે કહ્યું કે, આઈએમએફે આ સ્થિતિને ગ્રેટ લોક ડાઉન કહ્યું છે અને દુનિયાને 9 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ મુક્યો છે. ભારત એવા કેટલાક દેશમાં છે જ્યાં 1.9 ટકા પોઝિટિવ ગ્રોથ જોવા મળશે, જ્યારે જી-20 દેશોનો સૌથી વધારે ગ્રોથ જોવા મળશે.
શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાંકીય સ્થિતિ પર આરબીઆઈની નજર છે. કોરોનાથી લડાઈ માટે અમારી સમગ્ર ટીમ લાગેલી છે. અમારા 150 અધિકારી અને કર્મચારી કોરેન્ટાઈન થઈને સેવાઓ આપી રહ્યા છે. નાણાંકીય નુકસાનને ઓછું કરવાનો પ્રયત્ન ચાલુ છે. કૃષિ વિસ્તાર ટકાઉ છે, બફર સ્ટોક છે. આ વર્ષ મોનસૂનનો વરસાદ સારો રહેવાનો અંદાજ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Embed widget