શોધખોળ કરો

RBIએ બેંકોને આપી મોટી રાહત, રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કોવિડ 19થી નાના અને મધ્યમ આકારથી કોર્પોરેટને રોકડની મુશ્કેલી થઈ છે, માટે ટીએલટીઆરઓ 2.0ની જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ અનેક રાહતની જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. હવે રિવર્સ રેપો રેટ 4 ટકાથી ઘટીને 3.75 ટકા થઈ ગયો છે. રિવર્સ રેપો રેટમાં ઘટાડાથી બેંકોને ફાયદો થશે. બેંકોને લોન લેવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કોવિડ 19થી નાના અને મધ્યમ આકારથી કોર્પોરેટને રોકડની મુશ્કેલી થઈ છે, માટે ટીએલટીઆરઓ 2.0ની જાહેરાત કરવામાં આવી છે. 50,000 કરોડ રૂપિયાથી શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યાર બાદ સ્થિતિનું આકલન કરી તેને વધારવામાં આવશે. ટીએલટીઆરો 2.0 અંતર્ગત 50 ટકા કુલ રકમ નાના, મધ્યમ કોર્પોરેટ, એમએફઆઈ, એનબીએફસીને જશે. તેના માટે નોટિફિકેશન આજે જ આવશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાબાર્ડ, સિડબી, એનએચબીની ભૂમિકા ગ્રામીણ વિસ્તાર અને એનબીએફસી વગેરેના લોનના પ્રવાહ માટે મહત્ત્વપૂર્ણ છે. કોવિડ 19 દરમિયાન આ સંસ્થાઓને બજારથી લોન લેવામાં મુશ્કેલી છે, માટે નાબાર્ડ, સિડબી, એનએચબીને 50,000 કરોડ રૂપિયાનું વધારાનું રિફાઇનાન્સિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આરેબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુકર્વારે કહ્યું કે, આઈએમએફે આ સ્થિતિને ગ્રેટ લોક ડાઉન કહ્યું છે અને દુનિયાને 9 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ મુક્યો છે. ભારત એવા કેટલાક દેશમાં છે જ્યાં 1.9 ટકા પોઝિટિવ ગ્રોથ જોવા મળશે, જ્યારે જી-20 દેશોનો સૌથી વધારે ગ્રોથ જોવા મળશે. શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાંકીય સ્થિતિ પર આરબીઆઈની નજર છે. કોરોનાથી લડાઈ માટે અમારી સમગ્ર ટીમ લાગેલી છે. અમારા 150 અધિકારી અને કર્મચારી કોરેન્ટાઈન થઈને સેવાઓ આપી રહ્યા છે. નાણાંકીય નુકસાનને ઓછું કરવાનો પ્રયત્ન ચાલુ છે. કૃષિ વિસ્તાર ટકાઉ છે, બફર સ્ટોક છે. આ વર્ષ મોનસૂનનો વરસાદ સારો રહેવાનો અંદાજ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget