શોધખોળ કરો

કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ- ઇન્ટરનેટનો ઉપયોગ મૌલિક અધિકાર નહી

રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે આ ભ્રમ દૂર કરવાની જરૂર છે કે ઇન્ટરનેટના ઉપયોગને સુપ્રીમ કોર્ટે મૌલિક અધિકાર જાહેર કર્યો છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં કહ્યું કે, ઇન્ટરનેટનો ઉપયોગ બંધારણ હેઠળ મૌલિક અધિકાર નથી. પરંતુ વિચાર અભિવ્યક્તિનું એક માધ્યમ છે. છેલ્લા દિવસોમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી ભ્રમની સ્થિતિ પેદા થઇ ગઇ હતી. કાયદા અને સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે આ ભ્રમ દૂર કરવાની જરૂર છે કે ઇન્ટરનેટના ઉપયોગને સુપ્રીમ કોર્ટે મૌલિક અધિકાર જાહેર કર્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક ચુકાદામા સ્પષ્ટ કર્યું છે કે સુનાવણી દરમિયાન કોઇ પણ વકીલે ઇન્ટરનેટના ઉપયોગના અધિકારને મૌલિક અધિકારના રૂપમાં જાહેર કરવા માટે કોઇ તર્ક આપ્યો નથી. એટલા માટે કોર્ટે તેના પર પોતાનો કોઇ મત રજૂ કરી રહી નથી. અમે અમને એ જાહેરાત સુધી સિમિત રાખીએ છીએ કે ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરતા કલમ 91(1) (ક) હેઠળ ભાષણ આપવું અને વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર તથા કલમ 19(1) (છ)  હેઠળ કોઇ વ્યાપાર કરવાનો અધિકાર બંધારણીય રીતે સંરક્ષિત છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ રાજ્યમાં ઇન્ટરનેટ સુવિધા બંધ કરવા સંબંધિત એક સવાલના જવાબમાં પ્રસાદે સ્પષ્ટતા કરી હતી કે ઇન્ટરનેટનો ઉપયોગનો અધિકાર મહત્વપૂર્ણ છે. બીજી તરફ દેશની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. શું ઇન્ટરનેટનો દુરુપયોગ કરી આતંકવાદી પ્રવૃતિઓ કરવામાં આવી શકે છે તેવી આશંકાને નજરઅંદાજ કરી શકાય. ઇન્ટરનેટનો દુરુપયોગ ભારત જ નહી આખી દુનિયા માટે ખતરો છે અને તેને ધ્યાનમાં રાખી સુરક્ષાના કારણોસર આ સેવા રોકવી પડે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget