શોધખોળ કરો

S Jaishankar: ભારત-ચીન સરહદ વિવાદ પર વિદેશ મંત્રી એસ જયશંકરે જાણો શું આપ્યું નિવેદન 

તેમણે કહ્યું કે ચીન સાથે બાકી રહેલા મુદ્દાઓનું સમાધાન દ્વિપક્ષીય સંબંધોની વાપસી અને સરહદની શાંતિ પર નિર્ભર છે.

S Jaishankar On China: વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે (14 મે) ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર દળોની તૈનાતીને અસામાન્ય ગણાવી હતી અને કહ્યું હતું કે દેશની સુરક્ષાને અવગણવી જોઈએ નહીં. કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે આ નિવેદન આપ્યું હતું. 

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે 1962ના યુદ્ધ બાદ રાજીવ ગાંધીએ 1988માં ચીનની મુલાકાત લીધી હતી, જે ચીન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. સ્પષ્ટ સમજણ હતી કે અમે અમારા સરહદી મતભેદો પર ચર્ચા કરીશું, પરંતુ અમે સરહદ પર શાંતિ જાળવીશું. તેમણે કહ્યું કે અમારા સંબંધો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

શું બોલ્યા વિદેશ મંત્રી એસ જયશંકર ?

જયશંકરે કહ્યું, "હવે જે બદલાયું છે, તે વર્ષ 2020માં થયું." ચીને ઘણી સમજૂતીઓનું ઉલ્લંઘન કરીને આપણી સરહદ પર મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કર્યા અને તેમણે આ એવા સમયે કર્યું જ્યારે આપણે કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન હેઠળ હતા. જો કે, ભારતે જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોને તૈનાત કર્યા અને હવે ગલવાનમાં સામાન્ય બેઝ પોઝિશનથી આગળ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

સૈનિકોની તૈનાતી પર વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કહી

વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, LAC પર સૈનિકોની આ ખૂબ જ અસામાન્ય તૈનાતી છે. એક ભારતીય નાગરિક તરીકે બંને દેશો વચ્ચેના તણાવને જોતા આપણામાંથી કોઈએ દેશની સુરક્ષાની અવગણના ન કરવી જોઈએ, આજે આ એક પડકાર છે. તેમણે કહ્યું કે ચીન સાથે બાકી રહેલા મુદ્દાઓનું સમાધાન દ્વિપક્ષીય સંબંધોની વાપસી અને સરહદની શાંતિ પર નિર્ભર છે. 

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ચાર વર્ષથી સૈન્ય દળોને બેઝ પોઝિશનથી આગળ તૈનાત કરવામાં આવી રહ્યા છે, જે 'અસામાન્ય' છે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
Embed widget