શોધખોળ કરો

Uttar Pradesh : લોકડાઉનમાં ગરીબોને ખવડાવનાર આ સફાઈ કમર્ચારી હવે બન્યો ભાજપનો ધારાસભ્ય, PM MODI વિશે કહી આ મોટી વાત

Uttar Pradesh : યુપીની ચૂંટણી લડનાર સફાઈ કર્મચારી ગણેશ ચંદ્ર ચૌહાણ 10,553 મતોની સરસાઈથી જીત્યા હતા. તેઓ સંત કબીરનગરની ધનઘાટા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં ધનઘાટા સીટ પર એક સફાઈ કર્મચારીએ જીત મેળવી છે. ભાજપની ટિકિટ પર ઉત્તરપ્રદેશની ચૂંટણી લડનાર ગણેશ ચંદ્ર ચૌહાણે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અલ્ગુ પ્રસાદને 10,553 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ગણેશ ચંદ્ર ચૌહાણ એક સફાઈ કર્મચારી છે જેણે ધનઘાટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ સીટ પર કોંગ્રેસે શાંતિ દેવીને અને આમ આદમી પાર્ટીએ સંતોષને મેદાનમાં ઉતાર્યા હતા.

સમાજના નાનામાં નાના લોકો માટે પણ પીએમ નરેન્દ્ર મોદીના આદરનો ઉલ્લેખ કરતા ગણેશ ચંદ્ર ચૌહાણે કહ્યું, "વડાપ્રધાને જે રીતે સફાઈ કામદારોને સન્માન આપ્યું છે અને ચૂંટણી ટિકિટ આપી છે, દરેક નાના કાર્યકરને લાગવું જોઈએ કે તેઓ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. PM એ પ્રયાગરાજમાં સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતું, PM મોદીએ  સફાઈ કર્મચારીઓના પગ ધોઈને સંદેશ આપ્યો હતો કે સફાઈ કર્મચારીઓ નીચા ન હોઈ શકે. જો તેઓ સમાજની ગંદકી સાફ કરતા હોય, તો તે દર્શાવે છે કે તેઓ ચોક્કસપણે મહાન છે."

 

કોરોના મહામારી દરમિયાન ગણેશ ચંદ્ર ચૌહાણે તેમના વિસ્તારમાં ઘણા લોકોને મદદ કરી હતી. તેણે રિક્ષાચાલકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. આનો ઉલ્લેખ કરતાં ગણેશે કહ્યું, "મારે માત્ર લોકોની સેવા કરવી છે. કોવિડ રોગચાળા દરમિયાન હું મારા વાહનમાં પુરી અને શાક રાખતો હતો અને રિક્ષાચાલકોને ખવડાવતો હતો કારણ કે તેમની પાસે કમાવાનું કોઈ સાધન ન હતું. બિહારના ઘણા લોકો સંત કબીર નગરમાં રહે છે. જ્યારે મને ટિકિટ આપવામાં આવી ત્યારે લોકો મને મળવા આવ્યા, તેઓ ભાવુક થઈ ગયા. જે દિવસે હું ધનઘાટ વિધાનસભાથી જીત્યો હતો, લોકો એકબીજાને ગળે મળી  રહ્યા હતા. રિક્ષાચાલકો ખુશખુશાલ થઈ રહ્યા હતા અને બધાને કહી રહ્યા હતા કે લોકડાઉન દરમિયાન મેં તેમને ત્રણ મહિના સુધી ખવડાવ્યું જ્યારે કોઈએ તેમની કાળજી લીધી ન હતી." 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધGold Price | સોનાના ભાવમાં સતત વધારો, આજે અમદાવાદમાં કેટલે પહોંચ્યો ભાવ?Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ
Embed widget