શોધખોળ કરો

Uttar Pradesh : લોકડાઉનમાં ગરીબોને ખવડાવનાર આ સફાઈ કમર્ચારી હવે બન્યો ભાજપનો ધારાસભ્ય, PM MODI વિશે કહી આ મોટી વાત

Uttar Pradesh : યુપીની ચૂંટણી લડનાર સફાઈ કર્મચારી ગણેશ ચંદ્ર ચૌહાણ 10,553 મતોની સરસાઈથી જીત્યા હતા. તેઓ સંત કબીરનગરની ધનઘાટા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં ધનઘાટા સીટ પર એક સફાઈ કર્મચારીએ જીત મેળવી છે. ભાજપની ટિકિટ પર ઉત્તરપ્રદેશની ચૂંટણી લડનાર ગણેશ ચંદ્ર ચૌહાણે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અલ્ગુ પ્રસાદને 10,553 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ગણેશ ચંદ્ર ચૌહાણ એક સફાઈ કર્મચારી છે જેણે ધનઘાટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ સીટ પર કોંગ્રેસે શાંતિ દેવીને અને આમ આદમી પાર્ટીએ સંતોષને મેદાનમાં ઉતાર્યા હતા.

સમાજના નાનામાં નાના લોકો માટે પણ પીએમ નરેન્દ્ર મોદીના આદરનો ઉલ્લેખ કરતા ગણેશ ચંદ્ર ચૌહાણે કહ્યું, "વડાપ્રધાને જે રીતે સફાઈ કામદારોને સન્માન આપ્યું છે અને ચૂંટણી ટિકિટ આપી છે, દરેક નાના કાર્યકરને લાગવું જોઈએ કે તેઓ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. PM એ પ્રયાગરાજમાં સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતું, PM મોદીએ  સફાઈ કર્મચારીઓના પગ ધોઈને સંદેશ આપ્યો હતો કે સફાઈ કર્મચારીઓ નીચા ન હોઈ શકે. જો તેઓ સમાજની ગંદકી સાફ કરતા હોય, તો તે દર્શાવે છે કે તેઓ ચોક્કસપણે મહાન છે."

 

કોરોના મહામારી દરમિયાન ગણેશ ચંદ્ર ચૌહાણે તેમના વિસ્તારમાં ઘણા લોકોને મદદ કરી હતી. તેણે રિક્ષાચાલકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. આનો ઉલ્લેખ કરતાં ગણેશે કહ્યું, "મારે માત્ર લોકોની સેવા કરવી છે. કોવિડ રોગચાળા દરમિયાન હું મારા વાહનમાં પુરી અને શાક રાખતો હતો અને રિક્ષાચાલકોને ખવડાવતો હતો કારણ કે તેમની પાસે કમાવાનું કોઈ સાધન ન હતું. બિહારના ઘણા લોકો સંત કબીર નગરમાં રહે છે. જ્યારે મને ટિકિટ આપવામાં આવી ત્યારે લોકો મને મળવા આવ્યા, તેઓ ભાવુક થઈ ગયા. જે દિવસે હું ધનઘાટ વિધાનસભાથી જીત્યો હતો, લોકો એકબીજાને ગળે મળી  રહ્યા હતા. રિક્ષાચાલકો ખુશખુશાલ થઈ રહ્યા હતા અને બધાને કહી રહ્યા હતા કે લોકડાઉન દરમિયાન મેં તેમને ત્રણ મહિના સુધી ખવડાવ્યું જ્યારે કોઈએ તેમની કાળજી લીધી ન હતી." 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો

વિડિઓઝ

Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
Petrol-Diesel News: ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, સરકારે બનાવી યોજના, જાણો કેટલો થશે વધારો?
Petrol-Diesel News: ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, સરકારે બનાવી યોજના, જાણો કેટલો થશે વધારો?
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
Embed widget