શોધખોળ કરો

Uttar Pradesh : લોકડાઉનમાં ગરીબોને ખવડાવનાર આ સફાઈ કમર્ચારી હવે બન્યો ભાજપનો ધારાસભ્ય, PM MODI વિશે કહી આ મોટી વાત

Uttar Pradesh : યુપીની ચૂંટણી લડનાર સફાઈ કર્મચારી ગણેશ ચંદ્ર ચૌહાણ 10,553 મતોની સરસાઈથી જીત્યા હતા. તેઓ સંત કબીરનગરની ધનઘાટા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં ધનઘાટા સીટ પર એક સફાઈ કર્મચારીએ જીત મેળવી છે. ભાજપની ટિકિટ પર ઉત્તરપ્રદેશની ચૂંટણી લડનાર ગણેશ ચંદ્ર ચૌહાણે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અલ્ગુ પ્રસાદને 10,553 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ગણેશ ચંદ્ર ચૌહાણ એક સફાઈ કર્મચારી છે જેણે ધનઘાટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ સીટ પર કોંગ્રેસે શાંતિ દેવીને અને આમ આદમી પાર્ટીએ સંતોષને મેદાનમાં ઉતાર્યા હતા.

સમાજના નાનામાં નાના લોકો માટે પણ પીએમ નરેન્દ્ર મોદીના આદરનો ઉલ્લેખ કરતા ગણેશ ચંદ્ર ચૌહાણે કહ્યું, "વડાપ્રધાને જે રીતે સફાઈ કામદારોને સન્માન આપ્યું છે અને ચૂંટણી ટિકિટ આપી છે, દરેક નાના કાર્યકરને લાગવું જોઈએ કે તેઓ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. PM એ પ્રયાગરાજમાં સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતું, PM મોદીએ  સફાઈ કર્મચારીઓના પગ ધોઈને સંદેશ આપ્યો હતો કે સફાઈ કર્મચારીઓ નીચા ન હોઈ શકે. જો તેઓ સમાજની ગંદકી સાફ કરતા હોય, તો તે દર્શાવે છે કે તેઓ ચોક્કસપણે મહાન છે."

 

કોરોના મહામારી દરમિયાન ગણેશ ચંદ્ર ચૌહાણે તેમના વિસ્તારમાં ઘણા લોકોને મદદ કરી હતી. તેણે રિક્ષાચાલકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. આનો ઉલ્લેખ કરતાં ગણેશે કહ્યું, "મારે માત્ર લોકોની સેવા કરવી છે. કોવિડ રોગચાળા દરમિયાન હું મારા વાહનમાં પુરી અને શાક રાખતો હતો અને રિક્ષાચાલકોને ખવડાવતો હતો કારણ કે તેમની પાસે કમાવાનું કોઈ સાધન ન હતું. બિહારના ઘણા લોકો સંત કબીર નગરમાં રહે છે. જ્યારે મને ટિકિટ આપવામાં આવી ત્યારે લોકો મને મળવા આવ્યા, તેઓ ભાવુક થઈ ગયા. જે દિવસે હું ધનઘાટ વિધાનસભાથી જીત્યો હતો, લોકો એકબીજાને ગળે મળી  રહ્યા હતા. રિક્ષાચાલકો ખુશખુશાલ થઈ રહ્યા હતા અને બધાને કહી રહ્યા હતા કે લોકડાઉન દરમિયાન મેં તેમને ત્રણ મહિના સુધી ખવડાવ્યું જ્યારે કોઈએ તેમની કાળજી લીધી ન હતી." 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Jio Plan : જિયોએ લોન્ચ કર્યો નવો રિચાર્જ પ્લાન, મળશે ડેઈલી 1.5GB ડેટા સહિત ઘણુ બધુ
Jio Plan : જિયોએ લોન્ચ કર્યો નવો રિચાર્જ પ્લાન, મળશે ડેઈલી 1.5GB ડેટા સહિત ઘણુ બધુ
Embed widget