શોધખોળ કરો

Exclusive: સંજય રાઉતનો દાવો- CM એકનાથ શિંદેને જવું જ પડશે, અજીત પવારને લઈને પણ આપ્યું ચોંકાવનારુ નિવેદન

Sanjay Raut Exclusive: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતે એબીપી ન્યૂઝના શો પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર સરકાર વિશે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું, "મહારાષ્ટ્ર સરકારમાં પરિવર્તનનો સમય આવી ગયો છે.

Sanjay Raut Exclusive: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતે એબીપી ન્યૂઝના શો પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર સરકાર વિશે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું, "મહારાષ્ટ્ર સરકારમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. સરકારમાં બધુ બરાબર નથી, બસ ચાલી રહી છે. મુખ્યમંત્રી માત્ર ખુરશી પર બેઠા છે, કંઈ થઈ રહ્યું નથી. મહારાષ્ટ્રમાં શિંદે સરકાર થોડા દિવસની મહેમાન છે. થોડા દિવસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવશે." તેમણે કહ્યું, "અજિત પવારમાં સીએમ બનવાની ક્ષમતા છે."

 

સંજય રાઉતે કહ્યું કે, "મેં જે લખ્યું હતું તે શરદ પવારને ટાંકીને લખ્યું હતું. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠક થઈ હતી જેમાં પવાર સાહેબે કહ્યું હતું કે જે રીતે શિવસેનાને તોડવામાં આવી હતી, તેવી જ રીતે NCPને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છું." સંજય રાઉતે કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે મહારાષ્ટ્રમાં ચૂંટણી થાય. અસલી શિવસેના કોણ છે, બધાને ખબર પડી જશે. જનતા નક્કી કરશે. અમે ચૂંટણી માટે તૈયાર છીએ. શું શિંદે તૈયાર છે?"

CM શિંદેને જવું પડશે

તેમણે કહ્યું, “સરકાર ગમે ત્યારે જઈ શકે છે. થોડા દિવસો માટેની મહેમાન છે. મુખ્યમંત્રી (એકનાથ શિંદે)ને જવું પડશે. મુખ્યમંત્રી નહીં રહે તો સરકાર જશે, નવી સરકાર આવશે. સરકાર કોણ બનાવશે તે તો સમય જ કહેશે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. અમને ખાતરી છે કે મુખ્યમંત્રી સહિત 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે. આવા સમયમાં સરકાર કેવી રીતે ટકી શકશે?

શરદ પવારના નિવેદન પર રાઉતે શું કહ્યું?

શરદ પવારે કહ્યું છે કે જો રોટલી યોગ્ય સમયે ન ફેરવવામાં આવે તો તે કડવી બની જાય છે, જેના પર રાઉતે કહ્યું કે, દેશમાં પણ રોટલી ફેરવવાનો સમય આવી રહ્યો છે, તમે માત્ર મહારાષ્ટ્રની જ કેમ વાત કરો છો. શરદ પવારે સંભવતઃ આ તેમના પક્ષ માટે કહ્યું હતું. આ તેમની પાર્ટીનું સંમેલન હતું. જો તેઓ તેમની પાર્ટીમાં થોડો ફેરફાર કરવા માંગતા હોય તો તે સારી વાત છે. અમે શરદ પવાર સાથે છીએ. દેશ માટે હોય કે મહારાષ્ટ્ર માટે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અરવિંદ કેજરીવાલને મોટી રાહત,  સુપ્રીમ કોર્ટે 1 જૂન સુધીના આપ્યા વચગાળાના જામીન
અરવિંદ કેજરીવાલને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે 1 જૂન સુધીના આપ્યા વચગાળાના જામીન
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad: બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી ભગવાન પરશુરામનો જન્મોત્સવ પ્રસંગે ભવ્ય પરશુરામ યાત્રાનો શુભારંભRajkot: લોધિકા તાલુકાના વાગુદડ ગામની નદીમાંથી યુવાનોનું મૃતદેહ મળ્યોBike Stunt Viral Video: બાઈક પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ, દ્વારકા જિલ્લાનો વીડિયો હોવાનું અનુમાનAkshaya Tritiya 2024: રથયાત્રા પહેલા અક્ષય તૃતીયા પર  ભગવાન જગન્નાથની ઐતિહાસિક ચંદન  યાત્રા....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવિંદ કેજરીવાલને મોટી રાહત,  સુપ્રીમ કોર્ટે 1 જૂન સુધીના આપ્યા વચગાળાના જામીન
અરવિંદ કેજરીવાલને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે 1 જૂન સુધીના આપ્યા વચગાળાના જામીન
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો,  વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે, સોનું ખરીદવા કરતાં કેમ તે વધારે સુરક્ષિત છે?
સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે, સોનું ખરીદવા કરતાં કેમ તે વધારે સુરક્ષિત છે?
Embed widget