શોધખોળ કરો

છેલ્લી લાઇનમાં સીટ મળતા ગિન્નાયેલા આ દિગ્ગજ નેતાએ પીએમ મોદીના શપથ સમારોહમાં જ આવવાની પાડી દીધી ના

એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યુ કે, શરદ પવાર વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે અને તે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે

મુંબઇઃ ગઇકાલે પીએમ મોદીએ સતત બીજીવાર દેશના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા, દેશ અને દુનિયામાંથી હજારો લોકોએ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો, જોકે, આ પ્રસંગે એનસીપી નેતા શરદ પવારે હાજરી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, જેનું કારણ બેઠક હતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં 'નક્કી પ્રૉટોકૉલ' પ્રમાણે સીટ ના મળતા નારાજ થયા હતા, પ્રૉટોકૉલ પ્રમાણે સીટ ના મળતા તેમને શપથ ગ્રહણ સમારોહમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ વાતની માહિતી એનસીપીએ આપી હતી. છેલ્લી લાઇનમાં સીટ મળતા ગિન્નાયેલા આ દિગ્ગજ નેતાએ પીએમ મોદીના શપથ સમારોહમાં જ આવવાની પાડી દીધી ના એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યુ કે, શરદ પવાર વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે અને તે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. છેલ્લી લાઇનમાં સીટ મળતા ગિન્નાયેલા આ દિગ્ગજ નેતાએ પીએમ મોદીના શપથ સમારોહમાં જ આવવાની પાડી દીધી ના તેમને જણાવ્યુ કે, પવારની ઓફિસના લોકોને જ્યારે ખબર પડી કે શપથ ગ્રહણ સમારોહમાં તેમને જે બેઠક એલૉટ કરવામાં આવી છે, તે પ્રૉટોકૉલ પ્રમાણે નથી. તે પાછળની લાઇનમાં છે. આ કારણે શરદ પવાર કાર્યક્રમમાં સામેલ થયા ન હતા. મીડિયા રિપોર્ટ અનુસાર શરદ પવારને પાંચમી લાઇનમાં સીટ આપવામાં આવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
નોનવેઝ ખાતી મહિલાઓ સાવધાન, થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, નવા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
નોનવેઝ ખાતી મહિલાઓ સાવધાન, થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, નવા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
Embed widget