શોધખોળ કરો

કોરોનાનાં હળવાં લક્ષણો હોય એવા દર્દીઓને શરૂઆતના તબક્કામાં સ્ટેરોઈડ આપવું જોઈએ કે નહીં ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

કોરોનાના દર્દીઓની સારવારમાં મોટા પાયે સ્ટેરોઈડ (Steroids)નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus in India)નો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશભરમાં રોજ કોરોના વાયરસના લાખોમાં નવા કેસ આવી રહ્યા છે અને હજારો દર્દીઓના મોત થઈ રહ્યા છે. ભારતમાં પ્રથમ વખત કોરોનાથી એક જ દિવસમાં 4200થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખને પાર થઈ ગયો ગયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.    

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ-  બે કરોડ 33 લાખ 40 હજાર 938

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642

કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099

કુલ મોત - 2 લાખ 54 હજાર 197

કોરોનાના દર્દીઓની સારવારમાં મોટા પાયે સ્ટેરોઈડ (Steroids)નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે, કોરોનાની સારવારમાં Steroidsનો આંધળો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે.

સામાન્ય લક્ષણવાળા દર્દીને થઈ શકે છે ગંભીર વાયરલ નિમોનિયા

એઈમ્સ દિલ્હી (AIIMS, Delhi)ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી સ્ટેરોઈડ્સ વિશે ચેતવણી આપી હતી. ડો. ગુલેરિયાએ કહ્યું કે, સામાન્ય લક્ષણવાળા કોરોનાના દર્દીઓએને સ્ટેરોઈડ્સના હાઈ ડોઝ આપવાથી ઘણું નુકસાન થઈ શકે છે. એવામાં દર્દીની સ્થિતિ ઠીક થવાને બદલે બગડી શકે છે. તેમણે કહ્યું કે, હાઈ ડોઝ સ્ટેરોઈડ્શથી કોરોના દર્દીને ગંભીર વાયરલ નિમોનિયા થઈ શકે છે અને તેના ફેફ્સામાં મોટા પાયે વાયરસ ફેલાઈ શકે છે.

મોડરેટ દર્દીનો આપવામાં આવે છે સ્ટેરોઈડ્સની સલાહ

ડો. રણદીપ ગુલેરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સ્ટેરોઈડ્સનો ઉપયોગ માત્ર સામાન્ય કરતાં વધારે લક્ષણો હોય તેવા દર્દીઓ માટે કરવામાં આવવો જોઈએ. તેમણે સ્ટેરોઈડનો ઉપયોગને લઈને લોકોને સાવચેત કર્યા કે સામાન્ય લક્ષણવાળા દર્દીને શરૂઆતના 5 દિવસની અંદર સ્ટેરોઈડ ન આપવી જોઈ. આ કોરોના દર્દી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે, કોરોનાના શરૂઆતના દિવસોમાં સ્ટેરોઈડ્સનો ઉપયોગ શરીરમાં રહેલ વાયરસને ઝડપથી વધવામાં મદદ કેર છે. જેથી દર્દીની સ્થિતિ વધારે ખરાબ પણ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપGujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget