શોધખોળ કરો

કોરોનાનાં હળવાં લક્ષણો હોય એવા દર્દીઓને શરૂઆતના તબક્કામાં સ્ટેરોઈડ આપવું જોઈએ કે નહીં ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

કોરોનાના દર્દીઓની સારવારમાં મોટા પાયે સ્ટેરોઈડ (Steroids)નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus in India)નો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશભરમાં રોજ કોરોના વાયરસના લાખોમાં નવા કેસ આવી રહ્યા છે અને હજારો દર્દીઓના મોત થઈ રહ્યા છે. ભારતમાં પ્રથમ વખત કોરોનાથી એક જ દિવસમાં 4200થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખને પાર થઈ ગયો ગયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.    

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ-  બે કરોડ 33 લાખ 40 હજાર 938

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642

કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099

કુલ મોત - 2 લાખ 54 હજાર 197

કોરોનાના દર્દીઓની સારવારમાં મોટા પાયે સ્ટેરોઈડ (Steroids)નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે, કોરોનાની સારવારમાં Steroidsનો આંધળો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે.

સામાન્ય લક્ષણવાળા દર્દીને થઈ શકે છે ગંભીર વાયરલ નિમોનિયા

એઈમ્સ દિલ્હી (AIIMS, Delhi)ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી સ્ટેરોઈડ્સ વિશે ચેતવણી આપી હતી. ડો. ગુલેરિયાએ કહ્યું કે, સામાન્ય લક્ષણવાળા કોરોનાના દર્દીઓએને સ્ટેરોઈડ્સના હાઈ ડોઝ આપવાથી ઘણું નુકસાન થઈ શકે છે. એવામાં દર્દીની સ્થિતિ ઠીક થવાને બદલે બગડી શકે છે. તેમણે કહ્યું કે, હાઈ ડોઝ સ્ટેરોઈડ્શથી કોરોના દર્દીને ગંભીર વાયરલ નિમોનિયા થઈ શકે છે અને તેના ફેફ્સામાં મોટા પાયે વાયરસ ફેલાઈ શકે છે.

મોડરેટ દર્દીનો આપવામાં આવે છે સ્ટેરોઈડ્સની સલાહ

ડો. રણદીપ ગુલેરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સ્ટેરોઈડ્સનો ઉપયોગ માત્ર સામાન્ય કરતાં વધારે લક્ષણો હોય તેવા દર્દીઓ માટે કરવામાં આવવો જોઈએ. તેમણે સ્ટેરોઈડનો ઉપયોગને લઈને લોકોને સાવચેત કર્યા કે સામાન્ય લક્ષણવાળા દર્દીને શરૂઆતના 5 દિવસની અંદર સ્ટેરોઈડ ન આપવી જોઈ. આ કોરોના દર્દી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે, કોરોનાના શરૂઆતના દિવસોમાં સ્ટેરોઈડ્સનો ઉપયોગ શરીરમાં રહેલ વાયરસને ઝડપથી વધવામાં મદદ કેર છે. જેથી દર્દીની સ્થિતિ વધારે ખરાબ પણ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget