શોધખોળ કરો

કોરોનાનાં હળવાં લક્ષણો હોય એવા દર્દીઓને શરૂઆતના તબક્કામાં સ્ટેરોઈડ આપવું જોઈએ કે નહીં ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

કોરોનાના દર્દીઓની સારવારમાં મોટા પાયે સ્ટેરોઈડ (Steroids)નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus in India)નો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશભરમાં રોજ કોરોના વાયરસના લાખોમાં નવા કેસ આવી રહ્યા છે અને હજારો દર્દીઓના મોત થઈ રહ્યા છે. ભારતમાં પ્રથમ વખત કોરોનાથી એક જ દિવસમાં 4200થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખને પાર થઈ ગયો ગયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.    

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ-  બે કરોડ 33 લાખ 40 હજાર 938

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642

કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099

કુલ મોત - 2 લાખ 54 હજાર 197

કોરોનાના દર્દીઓની સારવારમાં મોટા પાયે સ્ટેરોઈડ (Steroids)નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે, કોરોનાની સારવારમાં Steroidsનો આંધળો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે.

સામાન્ય લક્ષણવાળા દર્દીને થઈ શકે છે ગંભીર વાયરલ નિમોનિયા

એઈમ્સ દિલ્હી (AIIMS, Delhi)ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી સ્ટેરોઈડ્સ વિશે ચેતવણી આપી હતી. ડો. ગુલેરિયાએ કહ્યું કે, સામાન્ય લક્ષણવાળા કોરોનાના દર્દીઓએને સ્ટેરોઈડ્સના હાઈ ડોઝ આપવાથી ઘણું નુકસાન થઈ શકે છે. એવામાં દર્દીની સ્થિતિ ઠીક થવાને બદલે બગડી શકે છે. તેમણે કહ્યું કે, હાઈ ડોઝ સ્ટેરોઈડ્શથી કોરોના દર્દીને ગંભીર વાયરલ નિમોનિયા થઈ શકે છે અને તેના ફેફ્સામાં મોટા પાયે વાયરસ ફેલાઈ શકે છે.

મોડરેટ દર્દીનો આપવામાં આવે છે સ્ટેરોઈડ્સની સલાહ

ડો. રણદીપ ગુલેરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સ્ટેરોઈડ્સનો ઉપયોગ માત્ર સામાન્ય કરતાં વધારે લક્ષણો હોય તેવા દર્દીઓ માટે કરવામાં આવવો જોઈએ. તેમણે સ્ટેરોઈડનો ઉપયોગને લઈને લોકોને સાવચેત કર્યા કે સામાન્ય લક્ષણવાળા દર્દીને શરૂઆતના 5 દિવસની અંદર સ્ટેરોઈડ ન આપવી જોઈ. આ કોરોના દર્દી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે, કોરોનાના શરૂઆતના દિવસોમાં સ્ટેરોઈડ્સનો ઉપયોગ શરીરમાં રહેલ વાયરસને ઝડપથી વધવામાં મદદ કેર છે. જેથી દર્દીની સ્થિતિ વધારે ખરાબ પણ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Embed widget