શોધખોળ કરો

દિલ્હીમાં લૉકડાઉનમાં ઢીલ અપાઇ, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન સહિત આ લોકોને મળી છૂટછાટ

દિલ્હીમાં DDMAએ તરફથી જાહેર કરાયેલા આ આદેશમાં પશુ ચિકિત્સક, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, વૉટર પ્યૂરીફાયર મિકેનિક અને લેબ ટેકનિશિયનને છૂટછાટ આપવામાં આવી છે

નવી દિલ્હીઃ કોરોનાના સતત વધતા કેસોની વચ્ચે દિલ્હી સરકારે કેટલીક સુવિધાઓમાં લૉકડાઉનમાં રાહત આપવાનો આદેશ આપ્યો છે. દિલ્હીમાં DDMAએ તરફથી જાહેર કરાયેલા આ આદેશમાં પશુ ચિકિત્સક, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, વૉટર પ્યૂરીફાયર મિકેનિક અને લેબ ટેકનિશિયનને છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત એજ્યૂકેશનના કેટલાક બુક સ્ટૉર અને પંખાની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ બધી છૂટછાટ આથી લાગુ થઇ ગઇ છે. દિલ્હીમાં લૉકડાઉનમાં ઢીલ અપાઇ, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન સહિત આ લોકોને મળી છૂટછાટ DDMAના આદેશ પ્રમાણે આ લોકોને મળી છૂટછાટ - પશુ ચિકિત્સકો, ડિસ્પેન્સરી, ક્લિનીક, પેથોલૉજી લેબ, દવાઓ અને વેક્સિનના વેચાણ અને સપ્લાય - મેડિકલ અને વેટનરી સ્ટાફ, વૈજ્ઞાનિક, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ, લેબ ટેકનિશિયન, ડાઇ, હૉસ્પીટલ સપોર્ટ સર્વિસ, એમ્બ્યૂલન્સ -આ બધાને અંતર રાજ્યયાત્રાની અનુમતી આપવામાં આવી છે - બાળકો, ડિસેબલ્ડ, વરિષ્ઠ નાગરિકો, બેઘરો, મહિલાઓ, વિધવાઓ માટે ચલાવવામાં આવતા આશ્રમ - ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને વૉટર પ્યૂરિફાયર મિકેનિક - એજ્યૂકેશન બુક સ્ટૉર - ઇલેક્ટ્રિક પંખાની દુકાનો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં આ બધી વસ્તુઓની છૂટ આપી હતી. હવે દિલ્હી સરકારે પણ આને લાગુ કરી દીધી છે. આ પહેલા 19 એપ્રિલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લૉકડાઉનમાં કોઇપણ ના આપવાની વાત કહી હતી. હવે કેટલીક વસ્તુઓને છૂટછાટ આપવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
Embed widget