શોધખોળ કરો

‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને લઈને આવ્યા ખુશ ખબર, ખુદ PM મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સરદાર સરોવર ડેમની તસવીરો પણ પોસ્ટ કરી છે.

નવી દિલ્હીઃ જાણીતી અમેરિકન મેગેઝિટ ‘ટાઈમ’એ વિશ્વના 100 મહાનતમ સ્થળની લેટેસ્ટ યાદી જારી કરી છે. જેમાં ગુજરાતની 597 ફુટ ઉંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પણ સામેલ કરવામાં આવી છે. આ વાતને લઈને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ બુધવારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની એક સ્ટોરી લિંક પણ શેર કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સરદાર સરોવર ડેમની તસવીરો પણ પોસ્ટ કરી છે. તો સાથે જ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી વર્ષ 2019ની ટાઈમ્સની યાદીમાં 100 મહાનતમ સ્થાનમાં સામેલ થવાને લઈને પણ ટ્વિટ કર્યુ છે. એક જ દિવસમાં 34 હજાર મુલાકાતીઓ અંગે મોદીએ ટ્વીટ કર્યુ છે. સાથે જ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જાણીતા પર્યટક સ્થળ બની રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને લઈને આવ્યા ખુશ ખબર, ખુદ PM મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી જણાવી દઈએ કે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. જે આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભ ભાઈ પટેલને આપવામાં આવેલી શ્રદ્ધાંજલી છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સિવાય મુંબઈની ફેશનેબલ સોહો હાઉસને પણ યાદીમાં સ્થાન મળ્યું છે. ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને લઈને આવ્યા ખુશ ખબર, ખુદ PM મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી આ યાદીમાં ચાડનું જોકુમા નેશનલ પાર્ક, મિસ્ત્રની લાલ સાગર પર્વત શ્રુંખલા, વોશિગ્ટનનું મ્યુઝિયમ, ન્યૂયોર્ક સિટીનું ધ શેડ. આઈસલેન્ડના જીયોસી જિયોથર્મલ સી બાથ, ભૂટાનની સિક્સ સેન્સેઝ હોટલ, મારા નોબોઈશો કંઝર્વેસીની લેપર્ડ હિલ અને હવાઈના પોહોઈકી પણ સામેલ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget