શોધખોળ કરો

કોરોનાની મહામારીમાં WHOએ જાહેર કરી ગાઇડલાઇન, દિવસભરમાં કેટલું મીઠું લેવું હિતાવહ, જાણો

શરીરમાં નમકની વધુ માત્રા અનેક જીવલેણ બીમારીને જન્મ આપે છે. WHOના મુજબ દુનિયાના સરેરાશ લોકો 9થી 12 ગ્રામ રોજ નમક લે છે. જો તેને ઓછું કરીએ તો દુનિયામાં 2.5 મિલિયન મોતને રોકી શકાય છે.

Health Tips: શરીરમાં નમકની વધુ માત્રા અનેક જીવલેણ બીમારીને જન્મ આપે છે. WHOના મુજબ દુનિયાના સરેરાશ લોકો 9થી 12 ગ્રામ રોજ નમક લે છે. જો તેને ઓછું કરીએ તો દુનિયામાં 2.5 મિલિયન મોતને રોકી શકાય છે. 

ભોજનમાં જો નમક ન હોય તો સ્વાદ નથી આવવતો. જો ફૂડમાં વધુ નમક હોય તો પણ સ્વાદ ખરાબ થઇ જાય છે. નમક આપણી સ્વાસ્થય માટે જરૂરી પણ છે પરંતુ તેની યોગ્ય માત્રા જરૂરી છે. વધુ નમક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. મહામારીના સમયમાં સ્વસ્થ રહેવા માટે કેટલું નમક લેવું જોઇએ તે મુદે WHO એ ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દિવસમાં માત્ર 5 ગ્રામ જ નમક લેવું જોઇએ. જો કે મોટાભાગના લોકો ખાવામાં તેનાથી ડબલ નમક લે છે. જે નુકસાનકારક સાબિત થાય છે.તો આવો જાણીએ સ્વાસ્થ્ય માટે નમક કેટલું જરૂરી છે. 


સોડિયમ અને પોટેશિયમનું બેલેન્સ જરૂરી

WHOએ પુરી દુનિયામાં સોડિયમ લેવલને લઇને એક ગ્લોબલ સોડિયમ બેંચમાર્ક ફોર સોડિયમ લેવલ ઇન ફૂડ તૈયાર કર્યો છે. તેમાં લોકોની જિંદગી બચાવવા માટે 60થી વધુ ફડ કેટેગરીને સામેલ કરવામાં આવ્યો છે. આ ફૂડમાં સોડિયમને લઇને માપદંડ બનાવવામાં આવ્યો છે. જેમાં અનુમાન છે કે, 2025 સુધીવિશ્વમાં નમકની વપરાશ 30 ટકા ઓછી થઇ જાય છે. આપણા શરીરમાં પોટેશ્યિમ અને સોડિયમનું સંતુલિત માત્રા હોવું જરૂરી છે. જો શરીરમાં ઓછું પોટિશ્યમ કે સોડિયમ થઇ જાય તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. ખાવામાં વધુ નમકનો ઉપયોગ કરવાથી બ્લડ પ્રેશર, હાર્ટની સમસ્યા અને સ્ટ્રોક પડવાનો ખતરો વધી જાય છે. વધુ નમક હાંડકાને પણ નબળાં બનાવી દે છે. 


આ પ્રોડક્ટસથી શરીરમાં ઝડપથી વધે છે નમકની માત્રા


શરીરને ફિટ રાખવા માટે નમક ખાવું ખૂબ જ જરૂરી છે. હેલ્થી પ્લાજ્મા બનાવવા માટે તંત્રિકાને સ્વસ્થ રાખવા માટે  નમક જરૂરી  છે. જો કેટલીક ચીજોને ખાવાથી શરૂરમાં ઝડપથી નમકની માત્રા વધે છે. પ્રોસેસ્ડ ફૂડ, માંસ, મસાલા, પેકેડના ફૂડમાં વધુ નમક હોય છે. 

નમકના ફાયદા અને નુકસાન
શરીર માટે નમક જરૂરી છે. જે બોડીને એક્ટિવ રાખે છે. જેનાથી શરીર હાઇડ્રેઇટ રહે છે. આ સિવાય થાઇરોઇડની ફિટનેસ માટે જરૂરી છે. જે લોકોનું બ્લડપ્રેશર લો થઇ જાય તેને નમક ખાવાથી અને આરામ કરવાથી રાહત થાય છે. નમકથી સિસ્ટિફ ફાઇ્બ્રોસિસના લક્ષણોથી સુધાર આવે છે. 

વધુ નમક ખાવાથી શું થાય છે નુકસાન
વધુ નમક ખાવાથી હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ વધી જાય છે. વધુ નમકના સેવનથી કિડની સંબંધિત બીમારી સહિત હાઇબીપી, સ્ટ્રોક  થવાની શક્યતા વધી જાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget