શોધખોળ કરો

‘ટુ ફિંગર ટેસ્ટ’ પર સુપ્રીમ કોર્ટેનો પ્રતિબંધ, પીડિતાઓ સાથે બળાત્કારની તપાસની પદ્ધતિઓ પર ઉઠાવ્યા પ્રશ્નો

સુપ્રીમ કોર્ટે બળાત્કારની પુષ્ટિ કરવા માટે પીડિતાના  ‘ટૂ ફિંગર ટેસ્ટ’ પર સખત નારાજગી વ્યક્ત કરી છે.

Supreme Court Two-finger Test Ban: સુપ્રીમ કોર્ટે સોમવારે બળાત્કારના કેસોમાં 'ટુ-ફિંગર ટેસ્ટ' પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે ચેતવણી આપી હતી કે જે વ્યક્તિઓ આવા પરીક્ષણો કરાવે છે તેમને દોષિત ઠેરવવામાં આવશે. જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ચુકાદો સંભળાવતા બળાત્કાર અને જાતીય હુમલાના કેસોમાં 'ટુ-ફિંગર ટેસ્ટ'ના ઉપયોગની નિંદા કરી હતી. જસ્ટિસ ચંદ્રચુડે ચુકાદો સંભળાવતા કહ્યું કે, "આ ટેસ્ટનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પીડિતાની જાતીય સતામણીનાં પુરાવા તરીકે તે મહત્વનું નથી. આજે પણ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ખેદજનક છે."

સુપ્રીમ કોર્ટે બળાત્કારની પુષ્ટિ કરવા માટે પીડિતાના  ‘ટૂ ફિંગર ટેસ્ટ’ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું, "જે પણ આવું કરે છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવો ટેસ્ટ પીડિતાને ફરીથી ત્રાસ આપવા સમાન છે." સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્દોષ છૂટવાના આદેશને ઉલટાવી દીધો હતો અને બળાત્કાર-હત્યાના કેસમાં આ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી હતી. વાસ્તવમાં 2013માં જ સુપ્રીમ કોર્ટે ટુ ફિંગર ટેસ્ટને ગેરબંધારણીય જાહેર કરી હતી અને કહ્યું હતું કે આ ટેસ્ટ ન થવો જોઈએ.

શું હોય છે 'ટુ-ફિંગર ટેસ્ટ'

ટુ ફિંગર ટેસ્ટમાં પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં એક કે બે આંગળીઓ નાખીને તેની વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ એટલા માટે કરવામાં આવે છે જેથી એ જાણી શકાય કે મહિલા સાથે શારીરિક સંબંધ હતા કે નહીં. જો પ્રાઈવેટ પાર્ટમાં બંને આંગળીઓ સરળતાથી ફરતી હોય તો સ્ત્રીને સેક્સ્યુઅલી એક્ટિવ માનવામાં આવે છે અને આ પણ મહિલાના વર્જિન કે વર્જિન ન હોવાનો પુરાવો માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ

મોરબીમાં મૃત્યુઆંક વધીને 141 થયો, પીડિત પરિવારોને 6-6 લાખનું વળતર, અકસ્માતમાં અત્યાર સુધીમાં શું થયું, જાણો 10 પોઈન્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bhupatsinh Jadeja | પી.ટી.એ રાજીનામું આપી જ દેવું જોઈએ.. હાલક ડોલક કરી સમાજને બદનામ કરે છેGeniben Thakor |જે ભેદભાવ રાખે એની સામે ભેદભાવ રાખવાનો અને રાખવાનો જ..| ગેનીબેનનો હુંકારDileep Sanghani |સી.આર.પાટીલના નિવેદન બાદ તમે ડરી ગયા છો? શું આપ્યો દિલીપ સંઘાણીએ જવાબDahod Rain Updates| આગાહીની વચ્ચે શહેરના કેટલાક ભાગોમાં ગઈ કાલે ખાબક્યો વરસાદ, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
Mother's Day Special: માતા આખી જિંદગી તેના બાળકોની સંભાળ રાખે છે, પરંતુ તમે કેવી રીતે તેની સંભાળ રાખશો?
Mother's Day Special: માતા આખી જિંદગી તેના બાળકોની સંભાળ રાખે છે, પરંતુ તમે કેવી રીતે તેની સંભાળ રાખશો?
વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન
વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Embed widget