શોધખોળ કરો

Supreme Court: સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની તમામ અરજી SCમાં કરાઈ ટ્રાન્સફર, જાણો ક્યારે થશે સુનાવણી

SC: ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ સમક્ષ આ મામલો લિસ્ટ કરવામાં આવ્યો હતો.

SC: સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિવિધ હાઈકોર્ટમાંથી સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતા આપવાની માંગ કરતી વિવિધ અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ સમક્ષ આ મામલો લિસ્ટ કરવામાં આવ્યો હતો. આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને બેન્ચે 15 ફેબ્રુઆરી સુધીમાં તેનો જવાબ પણ માંગ્યો છે. અને હવે આ મામલે 13 માર્ચે સુનાવણી થશે.

બેંચ અરજદારોને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર દલીલો રજૂ કરવાની સ્વતંત્રતા આપી

ખંડપીઠે આ મામલે અરજદારોને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર હાજર રહેવાની અને તેમની દલીલો રજૂ કરવાની સ્વતંત્રતા પણ આપી હતી જો. આ મામલાની છેલ્લી સુનાવણી 14 ડિસેમ્બર 2022ના રોજ થઈ હતી. આ દરમિયાન પણ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી અને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માંગ કરતી નવી અરજી પર જવાબ માંગ્યો હતો. તમામ અરજીઓ એક જ વિષય પર છે, તેથી તેને સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.

શરૂઆતમાં, વકીલોએ બેંચને એ હકીકતની જાણ કરી હતી કે મુખ્ય અરજી સિવાય, એવી ઘણી અરજીઓ છે જે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની હતી કારણ કે તે દિલ્હી હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને કેરળ સહિત વિવિધ હાઈકોર્ટમાં પેન્ડિંગ હતી. હાઈકોર્ટ વકીલોની દલીલો સાંભળતી વખતે ચીફ જસ્ટિસે કહ્યું કે એક જ વિષય પર વિવિધ હાઈકોર્ટમાં અનેક અરજીઓ પેન્ડિંગ હોવાથી અમે તમામ અરજીઓને આ કોર્ટ સમક્ષ ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપીએ છીએ. અરજદારને પડતી કોઈપણ મુશ્કેલી દૂર કરવા માટે કે જેઓ વકીલને રોકી શકતા નથી અથવા દિલ્હીની મુસાફરી કરી શકતા નથી, તમામ અરજદારોને હાજર રહેવાની સ્વતંત્રતા આપવામાં આવે છે.

એલર્ટ રહો ! દરરોજ વધી રહ્યા છે કોરોના કેસ, અમે નહીં આંકડા કહે છે

ચીન અને અમેરિકાની સાથે સાથે સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં કોરોનાના કેસોમાં તેજી જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 228 નવા કેસ નોંધાયા છે. આ સાથે, હવે સક્રિય કેસોની સંખ્યા વધીને 2,503 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 275 લોકો સાજા થયા છે. જે બાદ રિકવરીની કુલ સંખ્યા વધીને 4,41,46,330 થઈ ગઈ છે. આ સાથે, રિકવરી રેટ હાલમાં 98.8 ટકા છે અને સક્રિય કેસ 0.01 ટકા છે.

91.17 કરોડ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા

મંત્રાલયના અહેવાલ મુજબ, દૈનિક હકારાત્મકતા દર 0.11 ટકા નોંધવામાં આવ્યો હતો, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 0.12 ટકા છે. જાણકારી અનુસાર દેશમાં કુલ 91.17 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 1,99,731 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 46,450 ડોઝ આપવામાં આવ્યા હતા. અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 220.12 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં 95.13 કરોડ બીજા ડોઝ છે અને 22.42 કરોડ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J & K: અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણાં બે જવાન શહીદ, ત્રણ ઘાયલ, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ
J & K: અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણાં બે જવાન શહીદ, ત્રણ ઘાયલ, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ
Vinesh Phogat: વિનેશ ફોગાટના ડિસ્ક્વોલિફિકેશન મામલે સુનાવણી પૂરી, જાણો CASએ શું નિર્ણય સંભળાવ્યો?
Vinesh Phogat: વિનેશ ફોગાટના ડિસ્ક્વોલિફિકેશન મામલે સુનાવણી પૂરી, જાણો CASએ શું નિર્ણય સંભળાવ્યો?
Ration Card Scheme: કોઈપણ રાજ્યમાંથી લઈ શકાય રાશનનું અનાજ? જાણો કોને મળે છે તેનો લાભ
Ration Card Scheme: કોઈપણ રાજ્યમાંથી લઈ શકાય રાશનનું અનાજ? જાણો કોને મળે છે તેનો લાભ
Chandipura Virus Vaccine: ચાંદીપુરા વાયરસની રસીને લઈ રાજકોટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ શું આપ્યું મોટું નિવેદન, જાણો
Chandipura Virus Vaccine: ચાંદીપુરા વાયરસની રસીને લઈ રાજકોટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ શું આપ્યું મોટું નિવેદન, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ખેડૂત ક્યારે થશે બે પાંદડે?Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકો છૂમંતર?Patan News | વરસાદમાં પાટણ શહેર અને જિલ્લામાં રસ્તાોની હાલત બિસ્મારAhmedabad News |  અમદાવાદના માણેકચોકમાં ખાવાના શોખીનો સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J & K: અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણાં બે જવાન શહીદ, ત્રણ ઘાયલ, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ
J & K: અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણાં બે જવાન શહીદ, ત્રણ ઘાયલ, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ
Vinesh Phogat: વિનેશ ફોગાટના ડિસ્ક્વોલિફિકેશન મામલે સુનાવણી પૂરી, જાણો CASએ શું નિર્ણય સંભળાવ્યો?
Vinesh Phogat: વિનેશ ફોગાટના ડિસ્ક્વોલિફિકેશન મામલે સુનાવણી પૂરી, જાણો CASએ શું નિર્ણય સંભળાવ્યો?
Ration Card Scheme: કોઈપણ રાજ્યમાંથી લઈ શકાય રાશનનું અનાજ? જાણો કોને મળે છે તેનો લાભ
Ration Card Scheme: કોઈપણ રાજ્યમાંથી લઈ શકાય રાશનનું અનાજ? જાણો કોને મળે છે તેનો લાભ
Chandipura Virus Vaccine: ચાંદીપુરા વાયરસની રસીને લઈ રાજકોટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ શું આપ્યું મોટું નિવેદન, જાણો
Chandipura Virus Vaccine: ચાંદીપુરા વાયરસની રસીને લઈ રાજકોટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ શું આપ્યું મોટું નિવેદન, જાણો
તમારા બેંક ખાતામાં થવાનો છે મોટો ફેરફાર! નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી જાહેરાત
તમારા બેંક ખાતામાં થવાનો છે મોટો ફેરફાર! નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી જાહેરાત
Gujarat Rain: રાજ્યના 7 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: રાજ્યના 7 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
PM Modi Wayanad Visit: પીએમ મોદીએ વાયનાડ ભૂસ્ખલનના પીડિતો સાથે કરી મુલાકાત, બાળકી પર વરસાવ્યું હેત, જુઓ તસવીરો
PM Modi Wayanad Visit: પીએમ મોદીએ વાયનાડ ભૂસ્ખલનના પીડિતો સાથે કરી મુલાકાત, બાળકી પર વરસાવ્યું હેત, જુઓ તસવીરો
Bangladesh Hindu Violence: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા જોઈને ભડક્યો આ પાકિસ્તાની ક્રિકેટર, UNને પણ સંભળાવ્યું
Bangladesh Hindu Violence: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા જોઈને ભડક્યો આ પાકિસ્તાની ક્રિકેટર, UNને પણ સંભળાવ્યું
Embed widget