શોધખોળ કરો

સુશાંત કેસઃ સુબ્રમણ્યમ સ્વામીએ રિયાની ધરપકડની કરી માગ, કહ્યું- 'CBI પાસે એક જ ઉપાય, રિયાની કરે ધરપકડ’

CBIની ટીમે સુશાંતના ફ્લેટ મેટ સિદ્ધાર્થ પિઠાની અને કુક નીરજની 11 કલાક સુધી પૂછપરછ કરી છે.

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ હવે CBIની વિશેષ ટીમ કરી રહી છે. આ મામલે CBIની ટીમે સુશાંતના ફ્લેટ મેટ સિદ્ધાર્થ પિઠાની, દીપેશ સાવંત અને નીરજની ઘણી વખત પૂછપરછ કરી છે. ત્યાર બાદ રિયા ચક્રવર્તીને પણ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. જ્યારે રાજ્યસભા સાંસદ અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે, રિયાની ધરપકડ કરીને પૂછપરછ કરવી જોઈએ. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહના મોતના મામલે ટ્વીટ કરી લખ્યું કે, જો રિયા ચક્રવર્તી જે પણ નિવેદન આપી રહી છે તેમાં મહેશ ભટ્ટની સાથે થયેલ તેની વાતચીતનો મેળ ન ખાતો હોય તો સીબીઆઈએ રિયાની ધરપકડ કરી પૂછપરછ કરવી જોઈએ. જેથી સત્ય સુધી પહોંચી શકાય. તેમનું કહેવું છે કે, સીબીઆઈની પાસે સત્ય લાવવા માટે આનાથી સારો કોઈ ઉપાય નથી. જણાવીએ કે, CBIની ટીમે સુશાંતના ફ્લેટ મેટ સિદ્ધાર્થ પિઠાની અને કુક નીરજની 11 કલાક સુધી પૂછપરછ કરી છે. સિદ્ધાર્થ પિઠાનીએ રિયાને લઈને જે ખુલાસો કર્યો છે તેનું સત્ય રિયાને પૂછવામાં આવશે. CBI રિયાને સુશાંતના કેસમાં જે સવાલ કરશે તેને અન્ય લોકોના નિવેદન સાથે મેળવવામાં આવશે. જ્યારે CBIની ટીમ રિયાના ભાઇ શોવિક ચક્રવર્તીની પણ પૂછપરછ કરી છે. આ પહેલા પણ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહના મોતને લઈને મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ પર સવાલ ઉભા કર્યા હતા. તેની સાથે જ સુબ્રમણ્યમ સ્વામીએ એ લોકોમાંથી એક હતા જેમણએ સુશાંતની મોતને લઈને CBI તપાસની માગ કરી હતી. તેની સાથે જ સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
Embed widget