શોધખોળ કરો

Telangana Exit Poll 2024: તેલંગાણામાં કોને મળશે કેટલી બેઠકો, જાણો એબીપી સીવોટરનો એક્ઝિટ પોલ 

તેલંગાણાની તમામ 17 લોકસભા સીટો માટે એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. શનિવાર (1 જૂન)ના રોજ સાતમા તબક્કાનું મતદાન સમાપ્ત થતાંની સાથે જ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા.

Telangana Exit Poll Result 2024: તેલંગાણાની તમામ 17 લોકસભા સીટો માટે એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. શનિવાર (1 જૂન)ના રોજ સાતમા તબક્કાનું મતદાન સમાપ્ત થતાંની સાથે જ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. તેલંગાણાની લડાઈમાં સત્તારૂઢ કોંગ્રેસ, BRS, BJP અને AIMIM વચ્ચે સીધી લડાઈ છે.


તેલંગાણામાં લોકસભાની કુલ 17 બેઠકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં BRS સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તે સમયે રાજ્યની સત્તા પર પણ બીઆરએસનું નિયંત્રણ હતું. જો કે આ વખતે રાજ્યમાં સત્તાપલટો થયો છે અને તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે. કોંગ્રેસને ગત વખતની સરખામણીએ તેનું પ્રદર્શન સુધરવાની આશા છે, જ્યારે ભાજપ અને AIMIM અહીં સારા પ્રદર્શનની આશા રાખે છે.

તેલંગાણામાં કોને કેટલી સીટો મળી રહી છે ?

તેલંગાણાના એક્ઝિટ પોલની વાત કરીએ તો રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસને 7-9 લોકસભા બેઠકો મળવાની ધારણા છે.  ભાજપને 7-9 સીટો મળવાની શક્યતા છે. અન્ય પાર્ટીઓને 0-1 સીટ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકીય પક્ષ લોકસભા બેઠકો  (17)
કૉંગ્રેસ+ 7-9
NDA 7-9

2019 ના પરિણામો 

2019ની લોકસભા ચૂંટણીમાં BRSને 41.7 ટકા મતો સાથે 9 બેઠકો મળી હતી.  ભાજપને 19.7 ટકા મતો સાથે ચાર બેઠકો મળી, કોંગ્રેસને ત્રણ બેઠકો મળી. કોંગ્રેસનો વોટ શેર 29.8 ટકા હતો. આ સાથે AIMIMને 2.8 ટકા વોટ શેર સાથે એક સીટ મળી છે.

2014 પરિણામો 

તેલંગાણામાં 2014ની લોકસભા ચૂંટણીમાં, BRSને 11 બેઠકો (34.9%), કોંગ્રેસને બે બેઠકો (24.7%), TDPને એક બેઠક (12.03%), ભાજપને એક બેઠક (10.05%) અને YSRCPને એક બેઠક 13.01% મળી હતી. 

મતદાન ક્યારે યોજાયું?

તમને જણાવી દઈએ કે તેલંગાણાની તમામ 17 લોકસભા સીટો માટે એક જ તબક્કામાં 13 મેના રોજ મતદાન થયું હતું. તેલંગાણામાં કોંગ્રેસ સત્તામાં છે. રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી છે. જોકે, સત્તાધારી કોંગ્રેસને ભાજપ, BRS અને AIMIMનો પડકાર છે. 

દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલમાં એનડીએને 350 બેઠકો  મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સીમિત જણાય છે.

11 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન કરવામાં આવેલા આ સર્વેમાં 57 હજાર 566 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. તમામ 543 સીટો પર સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચારRanveer Allahbadia એ માંગી માફી, માતા-પિતાને લઈ કરી હતી અશ્લીલ મજાકNadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Embed widget