શોધખોળ કરો

બંગાળના બીરભૂમમાં TMC નેતા પર બોમ્બ હુમલા બાદ હિંસા ફાટી નીકળી, 10 લોકોને જીવતા સળગાવ્યા

હાલમાં વિસ્તારમાં તણાવને જોતા મોટી સંખ્યામાં વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં TMC નેતાની હત્યા બાદ TMC કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા અને વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ. રોષે ભરાયેલા ટોળાએ 10-12 ઘરોના દરવાજા બંધ કરીને આગ ચાંપી દીધી હતી. આગમાં 10 લોકો જીવતા સળઘી ગયા હતા. હાલમાં વિસ્તારમાં તણાવને જોતા મોટી સંખ્યામાં વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

ઘટના બીરભૂમના રામપુરહાટની છે. કહેવામાં આવી રહ્યું છે કે રામપુરહાટમાં તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષની હત્યાનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અહીં ટોળાએ 5 ઘરોના દરવાજા બંધ કરીને આગ ચાંપી દીધી હતી. જેમાં 7 લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. એટલું જ નહીં ડીએમ સહિત બીરભૂમના તમામ મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

SITની રચના કરી

રામપુરહાટમાં ભડકેલી હિંસાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેમાં સીઆઈડીના એડીજી જ્ઞાનવંત સિંહ, એડીજી વેસ્ટર્ન રેન્જ સંજય સિંહ અને ડીઆઈજી સીઆઈડી ઓપરેશન મેરાજ ખાલિદનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બીજી તરફ ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે, રામપુરહાટમાં આગને કારણે મોતની માહિતી મળી છે. પરંતુ તેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. આ સ્થાનિક ગ્રામીણ સંઘર્ષ છે. એક દિવસ પહેલા TMC નેતાની હત્યા કરવામાં આવી હતી. તેઓ ખૂબ જ લોકપ્રિય હતા. તેમના મૃત્યુને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રાત્રે આગ લાગી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget