શોધખોળ કરો

Srinagar Terrorist Attack: શ્રીનગરમાં સુરક્ષાદળોની બસ પર આતંકી હુમલો, 2 જવાન શહીદ, ફાયરિંગમાં 12 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોની બસ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 2 જવાન શહીદ થયા છે, જ્યારે 12 ઘાયલ થયા છે. ઘટના બાદ ઘાયલ જવાનોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોની બસ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 2 જવાન શહીદ થયા છે, જ્યારે 12 ઘાયલ થયા છે. ઘટના બાદ ઘાયલ જવાનોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.


પ્રાથમિક માહિતી અનુસાર, સૂત્રોનું કહેવું છે કે બેથી ત્રણ આતંકવાદીઓએ સુરક્ષા દળોની બસ પર ગોળીબાર કર્યો હતો. સૈનિકોથી ભરેલી બસ શ્રીનગરની બહાર જેવાન સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ તરફ જઈ રહી હતી. જમ્મુ-કાશ્મીર સશસ્ત્ર પોલીસની નવમી બટાલિયનના જવાનો આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે જિલ્લામાં એક હુમલો થયો છે, જેમાં માત્ર જમ્મુ-કાશ્મીર પોલીસનું ટ્રેનિંગ સેન્ટર નથી, પરંતુ આર્મી અને સીઆરપીએફના ઘણા કેમ્પ પણ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, સૂત્રોનું કહેવું છે કે બેથી ત્રણ આતંકવાદીઓએ સુરક્ષા દળોની બસ પર ગોળીબાર કર્યો હતો. સૈનિકોથી ભરેલી બસ શ્રીનગરની બહાર જવાન સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ તરફ જઈ રહી હતી. જમ્મુ-કાશ્મીર સશસ્ત્ર પોલીસની નવમી બટાલિયનના જવાનો આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા.


તમને જણાવી દઈએ કે જીલ્લા વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસનું માત્ર એક ટ્રેનિંગ સેન્ટર નથી, પરંતુ આર્મી અને સીઆરપીએફના ઘણા કેમ્પ પણ છે.


આજે બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા

આજે શ્રીનગરની બહારના ભાગમાં સુરક્ષા દળોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર રંગરેથ વિસ્તારમાં થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમની ઓળખ હજુ સુધી જાણી શકાઈ નથી.

એક અધિકારીના જણાવ્યા મુજબ શ્રીનગરના જેવનમાં પંથા ચોક-ખોનમોહ રોડથી ભારતીય રિઝર્વ પોલીસ (IRP)ની 9મી બટાલિયનની ગાડી પસાર થઈ રહી હતી. આતંકવાદીઓએ તેમની બસ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું.  પોલીસના જણાવ્યા અનુસાર  તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે પર સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
Embed widget