શોધખોળ કરો

Operation Amanat: ટ્રેનમાં ભૂલી ગયા છો સામાન તો ચિંતા કરવાની જરૂર નથી, અહીથી પરત મળી જશે

જો તમે લોકો પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે

જો તમે લોકો પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. મુસાફરી દરમિયાન, જ્યારે લોકો સ્ટેશન પર પહોંચવાની ઉતાવળમાં હોય છે, ત્યારે તેઓ ભૂલથી તેમનો કિંમતી સામાન ટ્રેનમાં જ ભૂલી જાય છે. પછીથી જ્યારે આપણને યાદ આવે છે આપણે સામાન શોધવાનું શરૂ કરીએ છીએ પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે અને આપણને નિરાશા જ મળે છે.

રેલવેએ મુસાફરોની સુવિધા માટે એક ખાસ મિશન શરૂ કર્યું હતું અને આ મિશનનું નામ છે Mission Amanat. ચાલો જાણીએ શું છે ઓપરેશન અમાનત અને તમને ખોવાયેલા સામાન વિશે કેવી રીતે માહિતી મળશે?

ભારતીય રેલવેના પશ્ચિમ ઝોને મુસાફરોની સુવિધા માટે Mission Amanatની શરૂઆત કરી હતી. આ મિશનને કારણે અત્યાર સુધીમાં લાખો લોકોને તેમનો સામાન પરત કરવામાં આવ્યો છે. મળી આવેલા સામાનની તસવીર અને વિગતો પશ્ચિમ રેલવેની સત્તાવાર સાઇટ પર શેર કરવામાં આવી છે.

સૌથી પહેલા તમારે https://wr.indianrailways.gov.in/ પર જવું પડશે. આ પછી તમારે Passenger & Freight Services સેક્શનમાં ઓપરેશન અમાનત પર ક્લિક કરવાનું રહેશે.

ઓપરેશન અમાનત પર ટેપ કર્યા પછી તમને તે તમામ વિભાગોના નામ દેખાશે જેમાં આ સુવિધા ઉપલબ્ધ છે. જેમ કે મુંબઈ સેન્ટ્રલ, વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ, ભાવનગર ડિવિઝનમાં આ સુવિધા ઉપલબ્ધ છે. જો તમે વિભાગના નામ પર ક્લિક કરો છો, તો તમારી સામે એક ફાઇલ ખુલશે જેમાં તારીખ સાથે મળી આવેલા સામાનની વિગતો જોવા મળશે.

આ સાઇટ દ્વારા જ તમે ખોવાયેલા સામાન વિશે માહિતી મેળવી શકો છો. જો તમારો સામાન ચોરાઈ ગયો હોય તો તમારે અલગ ફરિયાદ નોંધાવવી પડશે. જો પ્રાપ્ત થયેલ સામાન તમારો છે, તો તમારે પુરાવો આપવો પડશે કે સામાન તમારો છે તો જ તમે તેના પર દાવો કરી શકશો. બધી પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી તમને તમારો સામાન પરત મળશે.                                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
IRCTC Air Tour Package: માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ
IRCTC Air Tour Package:માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget