શોધખોળ કરો

અમિત શાહે કહ્યુ- મોદી સરકારના કેટલાક નિર્ણય ખોટા હોઇ શકે છે પણ....

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકારના કેટલાક નિર્ણય ખોટા  હોઇ શકે છે પરંતુ સરકારના ઇરાદાઓ હંમેશા સારા રહ્યા છે.

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકારના કેટલાક નિર્ણય ખોટા  હોઇ શકે છે પરંતુ સરકારના ઇરાદાઓ હંમેશા સારા રહ્યા છે. તેમણે આ વાત ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (FICCI)ના 94મા વાર્ષિક સંમેલનમાં કહી હતી. શાહે આ અવસર પર કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ એ છે કે 130 કરોડ લોકોને દેશના લોકતંત્ર પર વિશ્વાસ વધ્યો છે. અમિત શાહે દેશના વિકાસમાં ફિક્કીના યોગદાનના વખાણ કર્યા હતા.

અમિત શાહે કહ્યું કે બની શકે છે કે નિર્ણય ખોટા હોય, પરંતુ ઇરાદાઓ ખોટા નહોતા. શાહે આ અવસર પર કહ્યું કે તેમના ટીકાકારો પણ માને છે કે છેલ્લા સાત વર્ષમાં દેશની અંદર ખૂબ મોટા ફેરફાર જોવા મળ્યા છે. સરકાર પર ભ્રષ્ટાચારનો કોઇ આરોપ લાગ્યો નથી. તમામ હિતધારકોની સાથે વિચાર વિમર્શ બાદ તમામ ક્ષેત્રમાં સુધારો લાવવામાં આવ્યા છે.

ગૃહમંત્રીએ કહ્યું કે કોરોના દરમિયાન સરકારે અનેક એવા નિર્ણયો લીધા છે જેનો લોકોને લાંબા સમય સુધી ફાયદો મળશે. શાહે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ભારતની ઇકોનોમી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. ભારતનો આર્થિક વિકાસદર બે આંકડામાં પહોચી જાય તો તેમને કોઇ આશ્વર્ય નહી થાય. .

શાહે કહ્યું કે પોણા બે લાખ સુધી 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ પ્રતિ મહિને પાંચ કિલો અનાજ મફતમાં આપવાનું કામ ભાજપની નરેન્દ્ર મોદી સરકારે કહ્યું છે. આ ખૂબ મોટું કામ છે. આવું કામ દુનિયામાં ક્યાંય પણ નથી થયું. ભારતની અર્થવ્યવસ્થાની રિકવરી ખૂબ ઝડપથી થઇ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
કેતને મેરેજ માટે 17 કરોડનો મહેલ કરાવ્યો હતો બુક, પિતાએ રડતાં-રડતાં કહ્યું, લગ્નની ના કહી દીધી હોત, હત્યા કેમ કરી?
કેતને મેરેજ માટે 17 કરોડનો મહેલ કરાવ્યો હતો બુક, પિતાએ રડતાં-રડતાં કહ્યું, લગ્નની ના કહી દીધી હોત, હત્યા કેમ કરી?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીની વધી મુશ્કેલી, લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યાનો લાગ્યો આરોપ
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીની વધી મુશ્કેલી, લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યાનો લાગ્યો આરોપ
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
કેતને મેરેજ માટે 17 કરોડનો મહેલ કરાવ્યો હતો બુક, પિતાએ રડતાં-રડતાં કહ્યું, લગ્નની ના કહી દીધી હોત, હત્યા કેમ કરી?
કેતને મેરેજ માટે 17 કરોડનો મહેલ કરાવ્યો હતો બુક, પિતાએ રડતાં-રડતાં કહ્યું, લગ્નની ના કહી દીધી હોત, હત્યા કેમ કરી?
Embed widget