શોધખોળ કરો

અમિત શાહે કહ્યુ- મોદી સરકારના કેટલાક નિર્ણય ખોટા હોઇ શકે છે પણ....

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકારના કેટલાક નિર્ણય ખોટા  હોઇ શકે છે પરંતુ સરકારના ઇરાદાઓ હંમેશા સારા રહ્યા છે.

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકારના કેટલાક નિર્ણય ખોટા  હોઇ શકે છે પરંતુ સરકારના ઇરાદાઓ હંમેશા સારા રહ્યા છે. તેમણે આ વાત ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (FICCI)ના 94મા વાર્ષિક સંમેલનમાં કહી હતી. શાહે આ અવસર પર કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ એ છે કે 130 કરોડ લોકોને દેશના લોકતંત્ર પર વિશ્વાસ વધ્યો છે. અમિત શાહે દેશના વિકાસમાં ફિક્કીના યોગદાનના વખાણ કર્યા હતા.

અમિત શાહે કહ્યું કે બની શકે છે કે નિર્ણય ખોટા હોય, પરંતુ ઇરાદાઓ ખોટા નહોતા. શાહે આ અવસર પર કહ્યું કે તેમના ટીકાકારો પણ માને છે કે છેલ્લા સાત વર્ષમાં દેશની અંદર ખૂબ મોટા ફેરફાર જોવા મળ્યા છે. સરકાર પર ભ્રષ્ટાચારનો કોઇ આરોપ લાગ્યો નથી. તમામ હિતધારકોની સાથે વિચાર વિમર્શ બાદ તમામ ક્ષેત્રમાં સુધારો લાવવામાં આવ્યા છે.

ગૃહમંત્રીએ કહ્યું કે કોરોના દરમિયાન સરકારે અનેક એવા નિર્ણયો લીધા છે જેનો લોકોને લાંબા સમય સુધી ફાયદો મળશે. શાહે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ભારતની ઇકોનોમી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. ભારતનો આર્થિક વિકાસદર બે આંકડામાં પહોચી જાય તો તેમને કોઇ આશ્વર્ય નહી થાય. .

શાહે કહ્યું કે પોણા બે લાખ સુધી 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ પ્રતિ મહિને પાંચ કિલો અનાજ મફતમાં આપવાનું કામ ભાજપની નરેન્દ્ર મોદી સરકારે કહ્યું છે. આ ખૂબ મોટું કામ છે. આવું કામ દુનિયામાં ક્યાંય પણ નથી થયું. ભારતની અર્થવ્યવસ્થાની રિકવરી ખૂબ ઝડપથી થઇ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget