શોધખોળ કરો

'........તો મોદી-યોગીને યુપીમાં પગ નહીં મૂકવા દઈએ', ક્યા ખેડૂત નેતાએ આ ધમકી આપી ને 24 કલાકમાં કૃષિ કાયદા થયા રદ ?

ગઢ મુક્તેશ્વરના કાર્તિક મેળામાં ભાગ લેવા પહોંચેલા ટિકૈતે ભાજપ પર નિશાન સાધ્યું હતું.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્ધારા પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાઓ મોદી સરકારે પાછા ખેંચી લીધા છે ત્યારે એક દિવસ અગાઉ ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ટિકૈતે ધમકી આપી હતી કે 22 નવેમ્બરના રોજ લખનઉમાં યોજાનારી કિસાન મહાપંચાયતમાં કોઇ પણ પ્રકારનું વિઘ્ન આવશે તો તે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાં પગ મુકવા નહી દે.

ગઢ મુક્તેશ્વરના કાર્તિક મેળામાં ભાગ લેવા પહોંચેલા ટિકૈતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપને પસંદ કરવો એક ભૂલ હતી. ઉત્તર પ્રદેશના લોકોએ કમળના ફૂલને ખત્મ કરી દેવું જોઇએ. ટિકૈતે ‘એક ભૂલ, કમલ કા ફૂલ’નો નારો આપ્યો હતો. તેમણે કહ્યું કે લોકોએ ફરીથી ભાજપને મત આપવાની ભૂલ કરવી જોઇએ નહીં.

પોતાના સમર્થકોની સાથે કાર્તિક મેળામાં પહોચેલા ટિકૈતે મેળા સમારોહના મંચનો ઉપયોગ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓને પોષવા માટે કર્યો હતો. તેમણે મંચ પરથી ભડકાઉ ભાષણ આપ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પોતાની રાજનીતિ ચમકાવવા માટે તે કાર્તિક મેળાનો ઉપયોગ કેમ કરી રહ્યા છે તો તેમણે કહ્યું કે હું રાજનીતિ અંગે બીજી કઇ જગ્યાએ વાત કરીશ. જો મે રાજકીય નિવેદન આપ્યું હોય તો મારા વિરુદ્ધ કેસ કરવા માટે તમે સ્વતંત્ર છો. જો કોઇ રાજકીય નિવેદન સાંભળવા નથી માંગતું તો તે અમારી બેઠકોમાં કેમ આવે છે. નોંધનીય છે કે કાર્તિક મેળો પ્રસિદ્ધ મેળો છે જ્યાં મોટી સંખ્યામાં પશ્વિમ ઉત્તર પ્રદેશથી લોકો પહોંચે છે.

ગુજરાતમાં કોરોનાના મૃતકોના પરિવારને વળતર મુદ્દે પડતી હાલાકીથી સુપ્રીમ કોર્ટ નારાજ

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર,  રાજ્યમાં જાણો કેટલા કલાક કમોસમી વરસાદની કરાઈ  આગાહી ? 

ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ અને રાત્રિ કર્ફ્યુ મુદ્દે આરોગ્ય મંત્રીએ શું આપ્યું મોટું નિવેદન?

 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget