શોધખોળ કરો

'પોતાના બોયફ્રેન્ડ સાથે ફરશે...', કોલકત્તામાં પ્રદર્શનકારી ડોક્ટરો પર TMC સાંસદનું વિવાદીત નિવેદન

બાંકુરાના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અરૂપ ચક્રવર્તીએ આ આંદોલનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને સામાન્ય લોકોમાં ખૂબ ગુસ્સો છે. દેશભરની હોસ્પિટલોમાં ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ આ ઘૃણાસ્પદ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. બાંકુરાના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અરૂપ ચક્રવર્તીએ આ આંદોલનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અરૂપ ચક્રવર્તીએ કહ્યું છે કે મુખ્યમંત્રીને બદનામ કરવાના કોઈપણ પ્રયાસના ગંભીર પરિણામો આવશે. તેમણે એવી ચેતવણી પણ આપી છે કે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા ડોકટરોને લોકોના રોષનો સામનો કરવો પડી શકે છે. જો ડોક્ટરો તેમનું મેડિકલ કામ કરવાને બદલે આંદોલનના નામે ઘરે જતા રહેશે અને ડોક્ટરો તેમના બોયફ્રેન્ડ સાથે આંદોલનના નામે બહાર જશે તો ચોક્કસ લોકોમાં રોષ જોવા મળશે.

હોસ્પિટલની સેવાઓ ખોરવાઈ જાય તો લોકો ગુસ્સે થઇ શકે છે

મચંતલામાં એક રેલીમાં ચક્રવર્તીએ વિપક્ષના પ્રયાસોની ટીકા કરી અને વિરોધ કરી રહેલા જૂનિયર ડોકટરોને કામ પર પાછા ફરવાની ચેતવણી આપી હતી. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો હોસ્પિટલની સેવાઓ ખોરવાઈ જશે તો લોકો ગુસ્સો થઇ શકે છે. તેમણે વિરોધ પ્રવૃતિઓને કથિત રીતે સમર્થન આપવા બદલ પોલીસના એક વિભાગની નિંદા કરી અને તેમને રાજ્ય સરકારની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, લોકોનો રોષ ભભૂકી શકે છે, જો સારવારના અભાવના કારણે દર્દીઓનું મોત થશે તો લોકો ગુસ્સે થશે. જો દર્દી સારવાર વિના મૃત્યુ પામે તો દર્દીના પરિવારજનો તેમને છોડી દેશે?

CPMએ ચક્રવર્તીના નિવેદનોની સખત નિંદા કરી છે

તેમણે પોલીસને પણ આડે હાથ લીધી અને કહ્યું કે કેટલાક એવા પોલીસકર્મીઓ છે જે નિષ્પક્ષતાથી કામ નથી કરી રહ્યા. તેમણે એ પણ યાદ અપાવ્યું કે તેઓ સરકાર હેઠળ કામ કરે છે. તેઓએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. અમારી પાસે આવા સમાચાર છે અને ઉચ્ચ સ્તરે તેની જાણ કરીશું. CPMએ ચક્રવર્તીના નિવેદનોની સખત નિંદા કરી છે,

શું છે મામલો?

પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર 9 ઓગસ્ટ, 2024ના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં મૃત હાલતમાં મળી આવી હતી. બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે, ત્યારબાદ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. કોલકાતામાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે.

સીબીઆઈને કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોયનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવાની મંજૂરી મળી ગઈ છે. તપાસ એજન્સીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પહેલા એજન્સીએ આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાવ્યો હતો. હવે પોલીગ્રાફી ટેસ્ટ દ્વારા જાણી શકાશે કે આરોપી કેટલું જૂઠું અને કેટલું સત્ય બોલી રહ્યો છે. સીબીઆઈ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર પણ પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Embed widget