શોધખોળ કરો

'પોતાના બોયફ્રેન્ડ સાથે ફરશે...', કોલકત્તામાં પ્રદર્શનકારી ડોક્ટરો પર TMC સાંસદનું વિવાદીત નિવેદન

બાંકુરાના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અરૂપ ચક્રવર્તીએ આ આંદોલનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને સામાન્ય લોકોમાં ખૂબ ગુસ્સો છે. દેશભરની હોસ્પિટલોમાં ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ આ ઘૃણાસ્પદ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. બાંકુરાના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અરૂપ ચક્રવર્તીએ આ આંદોલનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અરૂપ ચક્રવર્તીએ કહ્યું છે કે મુખ્યમંત્રીને બદનામ કરવાના કોઈપણ પ્રયાસના ગંભીર પરિણામો આવશે. તેમણે એવી ચેતવણી પણ આપી છે કે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા ડોકટરોને લોકોના રોષનો સામનો કરવો પડી શકે છે. જો ડોક્ટરો તેમનું મેડિકલ કામ કરવાને બદલે આંદોલનના નામે ઘરે જતા રહેશે અને ડોક્ટરો તેમના બોયફ્રેન્ડ સાથે આંદોલનના નામે બહાર જશે તો ચોક્કસ લોકોમાં રોષ જોવા મળશે.

હોસ્પિટલની સેવાઓ ખોરવાઈ જાય તો લોકો ગુસ્સે થઇ શકે છે

મચંતલામાં એક રેલીમાં ચક્રવર્તીએ વિપક્ષના પ્રયાસોની ટીકા કરી અને વિરોધ કરી રહેલા જૂનિયર ડોકટરોને કામ પર પાછા ફરવાની ચેતવણી આપી હતી. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો હોસ્પિટલની સેવાઓ ખોરવાઈ જશે તો લોકો ગુસ્સો થઇ શકે છે. તેમણે વિરોધ પ્રવૃતિઓને કથિત રીતે સમર્થન આપવા બદલ પોલીસના એક વિભાગની નિંદા કરી અને તેમને રાજ્ય સરકારની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, લોકોનો રોષ ભભૂકી શકે છે, જો સારવારના અભાવના કારણે દર્દીઓનું મોત થશે તો લોકો ગુસ્સે થશે. જો દર્દી સારવાર વિના મૃત્યુ પામે તો દર્દીના પરિવારજનો તેમને છોડી દેશે?

CPMએ ચક્રવર્તીના નિવેદનોની સખત નિંદા કરી છે

તેમણે પોલીસને પણ આડે હાથ લીધી અને કહ્યું કે કેટલાક એવા પોલીસકર્મીઓ છે જે નિષ્પક્ષતાથી કામ નથી કરી રહ્યા. તેમણે એ પણ યાદ અપાવ્યું કે તેઓ સરકાર હેઠળ કામ કરે છે. તેઓએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. અમારી પાસે આવા સમાચાર છે અને ઉચ્ચ સ્તરે તેની જાણ કરીશું. CPMએ ચક્રવર્તીના નિવેદનોની સખત નિંદા કરી છે,

શું છે મામલો?

પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર 9 ઓગસ્ટ, 2024ના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં મૃત હાલતમાં મળી આવી હતી. બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે, ત્યારબાદ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. કોલકાતામાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે.

સીબીઆઈને કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોયનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવાની મંજૂરી મળી ગઈ છે. તપાસ એજન્સીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પહેલા એજન્સીએ આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાવ્યો હતો. હવે પોલીગ્રાફી ટેસ્ટ દ્વારા જાણી શકાશે કે આરોપી કેટલું જૂઠું અને કેટલું સત્ય બોલી રહ્યો છે. સીબીઆઈ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર પણ પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માંગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી
Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનોsurat stone pelting Case | સૈયદપુરા પથ્થરમારા કેસમાં સૌથી મોટો ખુલાસો, આરોપીઓએ બધુ ઓંક્યું | Abp AsmitaHun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી
Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે  Ayushman Card?
Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે Ayushman Card?
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
Embed widget