શોધખોળ કરો
Advertisement
આજે સંસદના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ
નવી દિલ્લી: આજે એટલે કે શુક્રવારે સંસદના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈએ શરૂ થયું હતું. આ સત્રમાં સંસદમાં જીએસટી જેવા મહત્વના બિલને પાસ કરવામાં આવ્યું.
રાજ્યસભામાં પાસ થયા પછી મેટરનીટીબેનીફિટ બિલને લોકસભામાં પાસ કરવામાં આવશે. આ બિલમાં મેટરનીટી લિવને 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવાની જોગવાઈ છે.
સંસદીય કાર્યમંત્રી અનંત કુમાર આજે મોનસૂન સત્ર પૂર્ણ થયા બાદ સત્રમાં થયેલા કામ અંગે એક પત્રકાર પરિષદ સંબોધશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement