શોધખોળ કરો

258 દિવસની સારવાર, રોજના 3 લાખ લેખે 8 કરોડનો ખર્ચ છતાં કોરોનાના દર્દી ધર્મજયને ના બચાવી શકાયા, પરિવારે 50 એકર જમીન વેચી પણ......

ધર્મજય સિંહનો એપ્રિલ 2021માં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો પછી તે સારવાર હેઠળ જ હતા.

ચેન્નાઈઃ ભારતમાં કોરોનાની સૌથી લાંબી સારવાર લેનારા મધ્યપ્રદેશના રીવાના ધર્મજય સિંહનું મંગળવારે રાત્રે નિધન થયું હતું. ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં આઠ મહિનાથી વધુની સારવાર છતાં મધ્યપ્રદેશના રીવાના 50 વર્ષીય ખેડૂત ધર્મજય સિંહને બચાવી નહોતા શકાયા. લગભગ 254 દિવસની સારવાર પછી ધર્મજયસિંહનું કરૂણ નિધન થતાં પરિવારમાં શોકની લાગણી છે.

ધર્મજય સિંહનું સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતીમાં વિશિષ્ટ યોગદાન બદલ સન્માન કરાયું હતું,  કોરોના કાળમાં લોકોની સેવા કરતાં તે સંક્રમિત થયા હતા.

ધર્મજયસિંહની સારવાર માટે લંડનના ડોક્ટરને બોલાવાયા હતા. તેમની સારવારમાં દરરોજ લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. પરિવારના મોભીની સારવાર માટે પરિવારે 50 એકર જમીન પણ વેચી નાખી હતી. . તેમની સારવાર પાછળ લગભગ 8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો છતા તેમને બચાવી શકાયા નથી. 

ધર્મજય સિંહનો એપ્રિલ 2021માં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો પછી તે સારવાર હેઠળ જ હતા. પોઝિટિવ થયા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ધર્મજય સિંહચાર દિવસ પછી કોરોના સંક્રમણમાંથી મુક્ત થઈ ગયા હતા પણ ફેફસાંમાં લાગેલા સંક્રમણને કારણે હોસ્પિટલમાં  રખાયા હતા. 

એક અઠવાડિયાં પહેલાં અચાનક ધર્મજયનું બ્લડપ્રેશર ઘટી જતાં  તેમને આઈસીયુમાં રખાયા હતા. આઈસીયુમાં બ્રેન હેમરેજ થઈ જતાં તેમને  વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા પણ તબિયતમાં કોઈ જ સુધારો ન થતાં 18 મે, 2021ના રોજ એર એમ્બ્યુલન્સથી ચેન્નઇ એપોલો હોસ્પિટવ લઈ જવામાં આવ્યા હતા.

ધર્મજય સિંહનાં ફેફસાં 100% સુધી સંક્રમિત થઈ ગયાં હતાં.  ધર્મજયસિંહને એક્મો મશીન પર રાખવામાં આવ્યા હતા. ફેફસાંમાં સંક્રમણને કારણે એક્મો મશીનની મદદથી તેમને નવું જીવન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને લંડનના ડોકટર મોનિટરિંગ કરી રહ્યા હતા છતાં મોત સામે તે હારી ગયાં છે.

ધર્મજય સિંહ મઉગંજના રકરી ગામમાં રહેતા હતા.  30 એપ્રિલ 2021ના રોજ તાવ આવતાં તેમનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. 2 મેના રોજ રિપોર્ટમાં તેઓ કોરોના પોઝિટિવ થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Embed widget