શોધખોળ કરો

UCC પર ઉદ્વવની શિવસેના મોદી સરકારને સાથ આપશે કે વિરોધ કરશે ? સામે આવ્યુ સ્પષ્ટીકરણ

શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતનું કહેવું છે કે યૂનિફોર્મ સિવિલ કડનો ડ્રાફ્ટ આવ્યો નથી. આવામાં અમે આની વિરુદ્ધ છીએ તે કહેવું ખોટું છે.

Uddhav Thackeray On Uniform Civil Code: અત્યારે દેશભરમાં મોદી સરકારના નવા કાયદા યુસીસી પર વિવાદ વધ્યો છે. વિપક્ષી દળો યુસીસીનો પુરજોશમાં વિરોધ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે સુત્રોએ માહિતી આપી છે કે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) આ યૂનિફોર્મ સિવિલ કૉડ (UCC)ને સમર્થન આપી શકે છે. ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) પક્ષના કોઈપણ નેતાએ યૂનિફોર્મ સિવિલ કૉડ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન નથી આપ્યુ. આમ છતાં સૂત્રો જણાવે છે કે જો બિલ સંસદમાં લાવવામાં આવશે, તો ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તેને ટેકો આપશે.

બાળાસાહેબ ઠાકરેના ત્રણ મહત્વના સપના છે - અયોધ્યામાં રામ મંદિર, કાશ્મીરમાંથી 370 હટાવવા અને દેશમાં સમાન નાગરિક સંહિતાનો અમલ. ઉદ્ધવ ઠાકરેએ 20 જૂને પ્રેસ કૉન્ફરન્સમાં UCCને સમર્થન આપવાની વાત કરી હતી. જોકે, સાથે સાથે તેમને આ મામલે સવાલો પણ ઉઠાવ્યા હતા. 

સંજય રાઉતનું કહેવું છે ? 
શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતનું કહેવું છે કે યૂનિફોર્મ સિવિલ કડનો ડ્રાફ્ટ આવ્યો નથી. આવામાં અમે આની વિરુદ્ધ છીએ તે કહેવું ખોટું છે. ડ્રાફ્ટ આવ્યા બાદ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ પાર્ટી પોતાની ભૂમિકા સ્પષ્ટ કરશે.

ચોમાસુ સત્રમાં લાવવામાં આવી શકે છે બિલ - 
સરકાર સંસદના ચોમાસુ સત્રમાં યૂનિફોર્મ સિવિલ કૉડ બિલ લાવી શકે છે. સંસદીય સ્થાયી સમિતિએ યૂનિફોર્મ સિવિલ કૉડ (યુસીસી)ના મુદ્દા પર વિવિધ હિતધારકોના મંતવ્યો મેળવવા માટે કાયદા પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની નૉટિસ પર (કાયદો) કમિશન અને કાયદા મંત્રાલયના પ્રતિનિધિઓને 3 જુલાઈએ બોલાવ્યા છે.

એનસીપીએ પણ સ્પષ્ટ કર્યો મત - 
શિવસેના (UBT) સાથી NCP પ્રમુખ શરદ પવારે પણ UCCના સમર્થનને લઈને નિવેદન આપ્યું છે. તેમને ગુરુવારે કહ્યું હતું કે તેમની પાર્ટી યૂનિફોર્મ સિવિલ કૉડ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે જ્યારે સરકાર કેટલીક બાબતો સ્પષ્ટ કરશે.

મહારાષ્ટ્ર કોંગ્રેસે સમિતિનું કર્યુ ગઠન - 
પવારે કહ્યું કે, તેઓ યુસીસીને સમર્થન આપવા ઈચ્છુક નથી. તેથી શીખ સમુદાયના અભિપ્રાયને ધ્યાનમાં લીધા વિના UCC પર નિર્ણય લેવો યોગ્ય રહેશે નહીં. આ ઉપરાંત મહારાષ્ટ્ર કોંગ્રેસે યૂનિફોર્મ સિવિલ કૉડની અસરનો અભ્યાસ કરવા માટે મુંબઈ યૂનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર બાલચંદ્ર મુંગેકરના નેતૃત્વમાં નવ સભ્યોની સમિતિની રચના કરી છે.

 

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: લાગુ થતાં જ કર્મચારીઓને એકસાથે મળશે ₹14 લાખ? સમજો આખું ગણિત
8મું પગાર પંચ: લાગુ થતાં જ કર્મચારીઓને એકસાથે મળશે ₹14 લાખ? સમજો આખું ગણિત
સ્વતંત્ર ભારદ્વાજની દિલ્હી પોલીસે કરી ધરપકડ, પટિયાલા હાઉસ કોર્ટમાં કરાશે રજૂ
સ્વતંત્ર ભારદ્વાજની દિલ્હી પોલીસે કરી ધરપકડ, પટિયાલા હાઉસ કોર્ટમાં કરાશે રજૂ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત

વિડિઓઝ

Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
Embed widget