શોધખોળ કરો

મહારાષ્ટ્રઃ ઉદ્વવ ઠાકરે બોલે- રાજનીતિ પર નહીં બોલુ, મારી ખામોશીને કમજોરી ના સમજો

મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલ રાજનીતિ પર વાત નહીં કરવા માંગુ, પરંતુ આનો અર્થ એ નથી કે મારી પાસે જવાબ નથી. મહારાષ્ટ્રને બદનામ કરવાની કોશિશ કરાઇ રહી છે. એટલા માટે મહારાષ્ટ્રની બદનામી પર વાત કરીશ

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રાજ્યની જનતાને સંબોધિત કરી રહ્યાં છે. ઉદ્વવે લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, જનતા લૉકડાઉનના નિયમોનુ પાલન કર્યુ છે. જોકે, હજુ કોરોના સંકટ ખતમ નથી થયુ. સરકાર તરફથી સામાન્ય જીવનને પાટા પર લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમને કહ્યું કે, લોકોએ આ દરમિયાન સંયમ બતાવ્યો છે, અને રાજ્ય સરકારનો ભરપૂર સાથ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલ રાજનીતિ પર વાત નહીં કરવા માંગુ, પરંતુ આનો અર્થ એ નથી કે મારી પાસે જવાબ નથી. મહારાષ્ટ્રને બદનામ કરવાની કોશિશ કરાઇ રહી છે. એટલા માટે મહારાષ્ટ્રની બદનામી પર વાત કરીશ. ઉદ્વવએ કોરોનાને લઇને કહ્યું કે, સંક્રમણની રોકથામમાં લોકોએ સાથ આપ્યો છે. હું બધાનો આભારી છું. કોરોનાને લઇને તમારે ડરવાની જરૂર નથી. તમે સમજદાર રહો, અમે જવાબદાર રહીશું. થોડીક જવાબદારી તમે ઉઠાવો, થોડીક અમે ઉઠાવીશુ. દેશભરમાં મહારાષ્ટ્ર જ એ રાજ્ય છે જ્યાં કોરોના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. ઉદ્વવે કોરોનાને લઇને કહ્યું કે આપણે વધારે સાવધાની રાખવાની જરૂર છે. ઉદ્વવે કહ્યું કે 15 સપ્ટેમ્બરે અમે એક અભિયાન શરૂ કરી રહ્યાં છીએ, જે આપણા મહારાષ્ટ્રને પ્રેમ કરે છે તેવા લોકો આમાં પોતાની જવાબદારી નિભાવશે. મહારાષ્ટ્ર આપણુ પરિવાર છે. આને સુરક્ષિત રાખવુ આપણી જવાબદારી છે. અમે આ આ અભિયાનનુ નામ મારો પરિવાર, મારી જવાબદારી રાખ્યુ છે. માસ્ક જ અમારુ બ્લેક બેલ્ટ છે, આ જ અમને સુરક્ષિત રાખશે.
અભિનેત્રી કંગના રનૌત, શિવસેના અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે તણાવ યથાવત છે. ઉદ્વવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કંગના કે પૂર્વ સૈનિકની પીટાઇ પર કંઇપણ કહ્યું ન હતુ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Embed widget