શોધખોળ કરો

ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, ઉમેદવારે નામ પરત ખેંચ્યું, CM શિંદેને આપ્યું સમર્થન 

મહારાષ્ટ્રમાં ચૂંટણીના ગરમાવો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંભાજીનગર સેન્ટ્રલમાંથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં ચૂંટણીના ગરમાવો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંભાજીનગર સેન્ટ્રલમાંથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં નામ પાછું ખેંચ્યા બાદ સીએમ એકનાથ શિંદેને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે માટે આ મોટોઝટકો છે.

સંભાજીનગર સેન્ટ્રલના કિશનચંદ તનવાનીએ પણ પોતાનું નામ પાછું ખેંચી લેતા મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં MVA મોટા માર્જિનથી હારી જશે.

છેલ્લી ઘડીએ કિશનચંદ તનવાનીએ પોતાનું નામ પાછું ખેંચ્યું 

કિશનચંદ તનવાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામ પાછું ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે જ્યારે ઉમેદવારી પત્ર ભરવામાં માત્ર એક દિવસ બાકી છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબરે પૂરી થાય છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ પાછળનું કારણ શું છે ? કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના બીજા ઉમેદવારને મેદાનમાં ઉતારશે.

સંભાજીનગર શિવસેનાનો ગઢ છે

છત્રપતિ સંભાજીનગર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. અહીં મોટાભાગની જગ્યાઓ પર શિંદે જૂથની શિવસેના અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના વચ્ચે ટક્કર થશે. શિંદે જૂથના શિવસેનાના વિધાનસભ્ય પ્રદીપ જયસ્વાલને ફરીથી શહેરના મધ્ય મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  ઉદ્ધવ ઠાકરે જૂથે કિશનચંદ તનવાનીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

તનવાનીએ ગઈ કાલે ઉમેદવારી પત્ર ભરવા માટેની રેલી રદ કરી હતી કારણ કે બજારમાં ભીડને કારણે નાગરિકોને અસુવિધા થશે. આ પછી, તેમણે સોમવારે (28 ઓક્ટોબર) એક પ્રેસ કોન્ફરન્સમાં અચાનક ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

કિશનચંદ તનવાનીએ પોતાનું નામ કેમ પાછું ખેંચ્યું ?

પ્રદીપ જયસ્વાલ અને કિશનચંદ તનવાણી બંને કટ્ટર શિવસૈનિક હોવાનું કહેવાય છે. બંને વચ્ચે મિત્રતા પણ છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં બંને એકબીજા સામે લડ્યા હતા. આ સમયગાળા દરમિયાન મતોની વહેંચણીને કારણે  AIMIM ના ઇમ્તિયાઝ જલીલ વિજયી બન્યા. આ વખતે પણ પ્રદીપ જયસ્વાલ  AIMIM ના નાસિર સિદ્દીકી મેદાનમાં છે.  કિશનચંદ તનવાનીએ હટી જવાનો નિર્ણય કર્યો.

તનવાનીના નિર્ણય પાછળ જૂથવાદ હોવાનું કહેવાય છે. જો કે તનવાનીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની તમામ 288 સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આજે પણ ઘણી પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.  

NCP-શરદ પવાર જૂથે 9 ઉમેદવાર કર્યા જાહેર, સ્વરા ભાસ્કરના પતિને આપી ટિકિટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
"તેમની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે,બિહાર ન છોડવું જોઈએ," રાબડી દેવીએ નીતિશ કુમાર પર કર્યા પ્રહાર
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા
23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Embed widget