શોધખોળ કરો

ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, ઉમેદવારે નામ પરત ખેંચ્યું, CM શિંદેને આપ્યું સમર્થન 

મહારાષ્ટ્રમાં ચૂંટણીના ગરમાવો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંભાજીનગર સેન્ટ્રલમાંથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં ચૂંટણીના ગરમાવો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંભાજીનગર સેન્ટ્રલમાંથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં નામ પાછું ખેંચ્યા બાદ સીએમ એકનાથ શિંદેને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે માટે આ મોટોઝટકો છે.

સંભાજીનગર સેન્ટ્રલના કિશનચંદ તનવાનીએ પણ પોતાનું નામ પાછું ખેંચી લેતા મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં MVA મોટા માર્જિનથી હારી જશે.

છેલ્લી ઘડીએ કિશનચંદ તનવાનીએ પોતાનું નામ પાછું ખેંચ્યું 

કિશનચંદ તનવાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામ પાછું ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે જ્યારે ઉમેદવારી પત્ર ભરવામાં માત્ર એક દિવસ બાકી છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબરે પૂરી થાય છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ પાછળનું કારણ શું છે ? કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના બીજા ઉમેદવારને મેદાનમાં ઉતારશે.

સંભાજીનગર શિવસેનાનો ગઢ છે

છત્રપતિ સંભાજીનગર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. અહીં મોટાભાગની જગ્યાઓ પર શિંદે જૂથની શિવસેના અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના વચ્ચે ટક્કર થશે. શિંદે જૂથના શિવસેનાના વિધાનસભ્ય પ્રદીપ જયસ્વાલને ફરીથી શહેરના મધ્ય મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  ઉદ્ધવ ઠાકરે જૂથે કિશનચંદ તનવાનીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

તનવાનીએ ગઈ કાલે ઉમેદવારી પત્ર ભરવા માટેની રેલી રદ કરી હતી કારણ કે બજારમાં ભીડને કારણે નાગરિકોને અસુવિધા થશે. આ પછી, તેમણે સોમવારે (28 ઓક્ટોબર) એક પ્રેસ કોન્ફરન્સમાં અચાનક ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

કિશનચંદ તનવાનીએ પોતાનું નામ કેમ પાછું ખેંચ્યું ?

પ્રદીપ જયસ્વાલ અને કિશનચંદ તનવાણી બંને કટ્ટર શિવસૈનિક હોવાનું કહેવાય છે. બંને વચ્ચે મિત્રતા પણ છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં બંને એકબીજા સામે લડ્યા હતા. આ સમયગાળા દરમિયાન મતોની વહેંચણીને કારણે  AIMIM ના ઇમ્તિયાઝ જલીલ વિજયી બન્યા. આ વખતે પણ પ્રદીપ જયસ્વાલ  AIMIM ના નાસિર સિદ્દીકી મેદાનમાં છે.  કિશનચંદ તનવાનીએ હટી જવાનો નિર્ણય કર્યો.

તનવાનીના નિર્ણય પાછળ જૂથવાદ હોવાનું કહેવાય છે. જો કે તનવાનીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની તમામ 288 સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આજે પણ ઘણી પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.  

NCP-શરદ પવાર જૂથે 9 ઉમેદવાર કર્યા જાહેર, સ્વરા ભાસ્કરના પતિને આપી ટિકિટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
Weather update: બે દિવસ ભારે તોફાન અને કરા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ 
Weather update: બે દિવસ ભારે તોફાન અને કરા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
માત્ર 2 લાખમાં મળી જશે 10 લાખની કાર, આ સરકારી વેબસાઇટ પર પાણીના ભાવે મળી રહી છે ગાડી
માત્ર 2 લાખમાં મળી જશે 10 લાખની કાર, આ સરકારી વેબસાઇટ પર પાણીના ભાવે મળી રહી છે ગાડી
Gulab Jamun History: કેવી રીતે થઈ હતી ગુલાબ જાંબુની શોધ, જાણો કયા મુઘલ સમ્રાટ સાથે છે કનેક્શન?
Gulab Jamun History: કેવી રીતે થઈ હતી ગુલાબ જાંબુની શોધ, જાણો કયા મુઘલ સમ્રાટ સાથે છે કનેક્શન?
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
Embed widget