શોધખોળ કરો

આગામી બે દિવસમાં થશે શિવસેના-ભાજપ ગઠબંધનની જાહેરાત- ઉદ્ધવ ઠાકરે

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કહ્યું આગામી મહિને યોજાનાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી શિવસેના-ભાજપ સાથે મળીને લડશે. તેમણે કહ્યું બેઠકોનો ફોર્મ્યૂલા આગામી બે દિવસમાં જાહેર કરવામાં આવશે.

મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કહ્યું આગામી મહિને યોજાનાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી શિવસેના-ભાજપ સાથે મળીને લડશે. તેમણે કહ્યું બેઠકોનો ફોર્મ્યૂલા આગામી બે દિવસમાં જાહેર કરવામાં આવશે. આગામી મહિને યોજાનારી ચૂંટણીને લઈને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, આ મીડિયા છે જે બંને પક્ષોને 135-135 બેઠકો પર ચૂંટણી લડવાનો રિપોર્ટ પ્રસારિત કરી રહ્યા છે. આ બેઠક પહેલા શિવસેના સચિવ અનિલ દેસાઈએ કહ્યું કે 22 સપ્ટેમ્બરે ભાજપ અઘ્યક્ષ અમિત શાહના મુંબઈ પ્રવાસના દિવસે અથવા એ પહેલા ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે. 288 બેઠકો ધરાવતા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના 126 બેઠકો પર અને ભાજપ 162 બેઠકો પર ચૂંટણી લડવા મુદ્દે દેસાઈએ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું બેઠકોને લઈને અંતિમ નિર્ણય ઠાકરે અને મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ કરશે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી દિવાકર રાવટેએ હાલમાં કહ્યું હતું કે જો શિવસેનાને 50 ટકા બેઠકો નહી મળે તો ગઠબંધન તૂટી જશે. થોડા દિવસો પહેલા શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, ભાજપે 50-50 ફોર્મ્યૂલાનું સમ્માન કરવું જોઈએ જે શાહ અને ફડણવીસની ઉપસ્થિતિમાં નક્કી થયો હતો. ઉલ્લેખનીય છે કે બેઠકોને લઈને સહમતિ ન બનતા શિવસેના 2014માં વિધાનસભા ચૂંટણી એકલા લડ્યું હતું. બાદમાં ઓક્ટોબરમાં ભાજપે સરકાર બનાવી અને શિવસેના એ વર્ષે તેમાં સામેલ થઈ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget