શોધખોળ કરો

Protest in UP: UPમાં હિંસક પ્રદર્શનને લઇનેે એક્શનમાંં યોગી સરકાર, 136 લોકોની ધરપકડ

નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલના નિવેદનને લઈને ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરાયુ હતું

Prophet Muhammad Row: નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલના નિવેદનને લઈને આજે ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરાયુ હતું. શુક્રવારની નમાજ બાદ યુપીના છ શહેરોમાં લોકોએ નારા લગાવ્યા અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ યોગી સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં 136 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં સહારનપુરના 45, પ્રયાગરાજના 37, હાથરસના 20, મુરાદાબાદના 7, ફિરોઝાબાદના 4 અને આંબેડકરનગરના 23 લોકોનો સમાવેશ થાય છે.

એસસીએસના ગૃહ વિભાગ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે, સહારનપુર અને પ્રયાગરાજમાં નમાજ પછી એકઠા થયેલા લોકોને સમજાવ્યા બાદ વિખેરવામાં આવ્યા હતા. શાંતિનો ભંગ કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. અમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ.

અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ લખનઉમાં કહ્યું, "હિંસામાં સામેલ લોકોને રોકવા માટે હળવા બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રયાગરાજમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. હું લોકોને અપીલ કરું છું કે હિંસાનો આશરો લીધા વિના લોકતાંત્રિક રીતે વિરોધ કરો."

અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે તમામ સરકારી, ખાનગી મિલકતો કે જેને નુકસાન થયું છે તે વસૂલવામાં આવશે. તોફાનીઓની મિલકતો પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ડીએસ ચૌહાણે દાવો કર્યો હતો કે, “રાજ્યમાં કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હિંસામાં સામેલ લોકો સામે અમે કડક કાર્યવાહી કરીશું. ચૌહાણે કહ્યું, “અમારા સહયોગી રેપિડ એક્શન ફોર્સ (RAAF)ના એક જવાનને ચહેરા પર પથ્થર વાગ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે.

પ્રયાગરાજ સૌથી વધુ અસરગ્રસ્ત છે

પ્રયાગરાજના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અજય કુમારે કહ્યું કે શુક્રવારની નમાજ પછી, ખાસ સમુદાયના લોકોએ નારા લગાવ્યા અને ખુલદાબાદ અને કારેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો. જો કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે, કેટલાક પોલીસકર્મીઓને પથ્થરમારામાં સામાન્ય ઈજાઓ થઈ છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Embed widget