શોધખોળ કરો

Protest in UP: UPમાં હિંસક પ્રદર્શનને લઇનેે એક્શનમાંં યોગી સરકાર, 136 લોકોની ધરપકડ

નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલના નિવેદનને લઈને ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરાયુ હતું

Prophet Muhammad Row: નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલના નિવેદનને લઈને આજે ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરાયુ હતું. શુક્રવારની નમાજ બાદ યુપીના છ શહેરોમાં લોકોએ નારા લગાવ્યા અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ યોગી સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં 136 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં સહારનપુરના 45, પ્રયાગરાજના 37, હાથરસના 20, મુરાદાબાદના 7, ફિરોઝાબાદના 4 અને આંબેડકરનગરના 23 લોકોનો સમાવેશ થાય છે.

એસસીએસના ગૃહ વિભાગ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે, સહારનપુર અને પ્રયાગરાજમાં નમાજ પછી એકઠા થયેલા લોકોને સમજાવ્યા બાદ વિખેરવામાં આવ્યા હતા. શાંતિનો ભંગ કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. અમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ.

અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ લખનઉમાં કહ્યું, "હિંસામાં સામેલ લોકોને રોકવા માટે હળવા બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રયાગરાજમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. હું લોકોને અપીલ કરું છું કે હિંસાનો આશરો લીધા વિના લોકતાંત્રિક રીતે વિરોધ કરો."

અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે તમામ સરકારી, ખાનગી મિલકતો કે જેને નુકસાન થયું છે તે વસૂલવામાં આવશે. તોફાનીઓની મિલકતો પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ડીએસ ચૌહાણે દાવો કર્યો હતો કે, “રાજ્યમાં કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હિંસામાં સામેલ લોકો સામે અમે કડક કાર્યવાહી કરીશું. ચૌહાણે કહ્યું, “અમારા સહયોગી રેપિડ એક્શન ફોર્સ (RAAF)ના એક જવાનને ચહેરા પર પથ્થર વાગ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે.

પ્રયાગરાજ સૌથી વધુ અસરગ્રસ્ત છે

પ્રયાગરાજના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અજય કુમારે કહ્યું કે શુક્રવારની નમાજ પછી, ખાસ સમુદાયના લોકોએ નારા લગાવ્યા અને ખુલદાબાદ અને કારેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો. જો કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે, કેટલાક પોલીસકર્મીઓને પથ્થરમારામાં સામાન્ય ઈજાઓ થઈ છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget