શોધખોળ કરો

યોગી સરકારના આકરા તેવરઃ જો લૉકડાઉનમાં પોલીસકર્મીઓ પર હુમલો થશે તો NSA કાયદો લગાવાશે

આદેશ અનુસાર રાજ્યમાં ક્યાંય પણ પોલીસકર્મીઓ પર હુમલો થશે, તો હુમલો કરનારાઓ વિરુદ્ધ NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવશે

લખનઉઃ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને હાલ દેશભરમાં લૉકડાઉન છે, આવામાં લૉકડાઉનનુ પાલન કરાવવા માટે પોલીસકર્મીઓ તૈનાત છે, પણ કેટલીક જગ્યાએ પોલીસકર્મીઓ પર હુમલો થયાના સમાચાર આવતા યુપીની યોગી સરકાર એલર્ટ થઇ ગઇ છે. યોગી સરકારે રાજ્યમાં લૉકડાઉન તોડવા પર NSA કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. લૉકડાઉનમાં પોલીસકર્મીઓ પર હુમલો ના થાય તે માટે યોગી સરકારે રાજ્યમાં એક આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર રાજ્યમાં ક્યાંય પણ પોલીસકર્મીઓ પર હુમલો થશે, તો હુમલો કરનારાઓ વિરુદ્ધ NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવશે, NSA કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. યોગી સરકારના આકરા તેવરઃ જો લૉકડાઉનમાં પોલીસકર્મીઓ પર હુમલો થશે તો NSA કાયદો લગાવાશે ખાસ વાત છે કે ગઇકાલે મધ્યપ્રદેશના ઇન્દોરમાં કેટલાક બદમાશો દ્વારા ડૉક્ટરની ટીમ અને પોલીસકર્મીઓ પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ટીમ કોરોના શંકાસ્પદોના સેમ્પલ લેવા ગઇ હતી. યોગી સરકારના આકરા તેવરઃ જો લૉકડાઉનમાં પોલીસકર્મીઓ પર હુમલો થશે તો NSA કાયદો લગાવાશે આ હુમલા બાદ મધ્યપ્રદેશની સરકારે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરતા બધા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, બધાની ઉપર રાસુકા (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લગાવવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget