શોધખોળ કરો

યોગી સરકારના આકરા તેવરઃ જો લૉકડાઉનમાં પોલીસકર્મીઓ પર હુમલો થશે તો NSA કાયદો લગાવાશે

આદેશ અનુસાર રાજ્યમાં ક્યાંય પણ પોલીસકર્મીઓ પર હુમલો થશે, તો હુમલો કરનારાઓ વિરુદ્ધ NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવશે

લખનઉઃ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને હાલ દેશભરમાં લૉકડાઉન છે, આવામાં લૉકડાઉનનુ પાલન કરાવવા માટે પોલીસકર્મીઓ તૈનાત છે, પણ કેટલીક જગ્યાએ પોલીસકર્મીઓ પર હુમલો થયાના સમાચાર આવતા યુપીની યોગી સરકાર એલર્ટ થઇ ગઇ છે. યોગી સરકારે રાજ્યમાં લૉકડાઉન તોડવા પર NSA કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. લૉકડાઉનમાં પોલીસકર્મીઓ પર હુમલો ના થાય તે માટે યોગી સરકારે રાજ્યમાં એક આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર રાજ્યમાં ક્યાંય પણ પોલીસકર્મીઓ પર હુમલો થશે, તો હુમલો કરનારાઓ વિરુદ્ધ NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવશે, NSA કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. યોગી સરકારના આકરા તેવરઃ જો લૉકડાઉનમાં પોલીસકર્મીઓ પર હુમલો થશે તો NSA કાયદો લગાવાશે ખાસ વાત છે કે ગઇકાલે મધ્યપ્રદેશના ઇન્દોરમાં કેટલાક બદમાશો દ્વારા ડૉક્ટરની ટીમ અને પોલીસકર્મીઓ પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ટીમ કોરોના શંકાસ્પદોના સેમ્પલ લેવા ગઇ હતી.
યોગી સરકારના આકરા તેવરઃ જો લૉકડાઉનમાં પોલીસકર્મીઓ પર હુમલો થશે તો NSA કાયદો લગાવાશે આ હુમલા બાદ મધ્યપ્રદેશની સરકારે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરતા બધા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, બધાની ઉપર રાસુકા (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લગાવવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Embed widget