શોધખોળ કરો

'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ

UP Vidhan Sabha: મુખ્યમંત્રીએ કહ્યું કે હું સમાજવાદી પાર્ટીના મિત્રોને કહેવા માંગુ છું કે જો તમને ભારતના વારસા પર ગર્વ નથી

UP Vidhan Sabha: મહારાષ્ટ્રમાં ઔરંગઝેબના મુદ્દા પર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ઉત્તરપ્રદેશમાં પણ રાજકારણ ચાલી રહ્યું છે. યુપી વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં આ મુદ્દા પર ટિપ્પણી કરી.

મુખ્યમંત્રીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી ઔરંગઝેબને આદર્શ માને છે. ઔરંગઝેબના પિતા શાહજહાં તેમના જીવનચરિત્રમાં લખે છે કે ભગવાન ના કરે કે આવો દુ:ખી વ્યક્તિ જન્મે નહીં. તેણે પોતાના પિતાને આગ્રા કિલ્લામાં કેદ કર્યા. એ બદમાશને પાર્ટીમાંથી કાઢી મુકો. તેને એકવાર યુપી મોકલી દો, અમે તેનો ઇલાજ કરી દેશું. શું તેને ભારતમાં રહેવાનો અધિકાર હોવો જોઈએ? સમાજવાદી પાર્ટીએ આનો જવાબ આપવો જોઈએ કે તેઓ અબુ આઝમીને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢતા નથી?

મુખ્યમંત્રીએ કહ્યું કે હું સમાજવાદી પાર્ટીના મિત્રોને કહેવા માંગુ છું કે જો તમને ભારતના વારસા પર ગર્વ નથી, તો ઓછામાં ઓછું તમારે રામ મનોહર લોહિયાની વાત સાંભળવી જોઈતી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની એકતાના ત્રણ પાયા છે - ભગવાન રામ, ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ.

અબુ આઝમીએ શું કહ્યું હતું ? 
સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ સોમવારે મુઘલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરી. અબુ આઝમીએ મીડિયાને કહ્યું હતું કે ઔરંગઝેબ ન્યાયપ્રેમી રાજા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ ભારત સોને કી ચીડિયા બન્યું, હું ઔરંગઝેબને ક્રૂર શાસક નથી માનતો. ઔરંગઝેબના સમયમાં તે રાજકારણ માટે લડાઈ હતી, ધર્મ માટે નહીં; તે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની લડાઈ નહોતી.

આ પણ વાંચો

GK: શું થશે જો રાત પડવાનું બંધ થઇ જાય તો... કેટલા દિવસ જીવતા રહી શકશે માણસો ?

                                                                                                                                                                                                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget