શોધખોળ કરો

ફાઇઝરની બંને ડોઝ લેનાર માટે સ્વાસ્થ્ય વિભાગે શું કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો

અમેરિકામાં કોરોનાના સંક્રમણના કેસ ઓછા કરવા માટે ફાઇઝરે તેમના બૂસ્ટર ડોઝ આપવાની યોજના બનાવી હતી જો કે આ મુદ્દે સ્વાસ્થ્ય વિભાગે તેની જરૂર ન હોવાની જાહેરાત કરી છે.

અમેરિકામાં કોરોનાના સંક્રમણના કેસ ઓછા કરવા માટે ફાઇઝરે તેમના બૂસ્ટર ડોઝ આપવાની યોજના બનાવી હતી. તો અમેરિકી સ્વાસ્થ્ય વિભાગે ફાઇઝરની વેક્સિન લેનારને બૂસ્ટર ડોઝની જરૂરી ન હોવાની જાહેરાત કરી છે.

દુનિયાભરમાં કોરોના સંક્રમણના કેસ વધીને 18 કરોડ 80 લાખને પાર થઇ ચૂક્યાં છે. તો સૌથી પ્રભાવિત દેશોમાં અમેરિકા પહેલા સ્થાને છે. સોમવારે અમેરિકા સ્વાસ્થ્ય અધિકારીઓએ  વેક્સિન નિર્માતા ફાઇઝર કરેલી બેઠકમાં  બૂસ્ટર ડોઝને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. અમેરિકી સ્વાસ્થ્ય અને માનવ સેવાના પ્રવક્તા વિભાગે કહ્યું કે, જે લોકોએ ફાઇઝરના બંને ડોઝ લીધા છે તેમણે બૂસ્ટર ડોઝ લેવાની જરૂરત નથી રહેતી.

ફાઇઝરે બૂસ્ટર ડોઝની મંજૂરીની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી.  ફાઇઝરે એવો દાવો કર્યો હતો કે, બૂસ્ટર ડોઝથી કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી રક્ષણ મળશે.

અમેરિકા સ્વાસ્થ્ય વિભાગે એચએચએસ અધિકારીઓ સાથે સોમવારે ફાઇઝર સાથે રસીકરણ પર તેમના શરૂઆતના આંકડા વિશે  એક બ્રિફિંગ પણ કર્યુ હતું અને ભવિષ્યમાં બૂસ્ટર ડોઝની જરૂરિયાત ક્યારે હશે તેના પર ચર્ચા ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા કરી હતી.

ફાઇઝરના પ્રવકતા શેરોન કૈસ્ટોલોએ કહ્યું કે, તેમણે એક  પીયર-રીવ્યૂ જર્નલમાં નિશ્ચિત ડેટા પ્રકાશિત કરવાની યોજના બનાવી છે.ફાઇઝરના પ્રવક્તાએ કહ્યું કે, ફાઇઝર અને અમેરિકી  સરકાર બંને વાયરસથી આગળ રહેવા માટે સતત પ્રયત્નશીલ છે. જેથી સંક્રમણને રોકી શકાય.

કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ જે ભારતમાં પહેલા જોવા મળ્યો હતો અને હવે દુનિયાના અન્ય દેશોમાં કોરોના સંક્રમણનું કારણ બન્યું છે. જેને લઇને દેશોમાં ઉપલબ્ધ રસીની પર્યોપ્ત સુરક્ષાને લઇને સવાલ થઇ રહ્યાં છે. નિષ્ણાતનું કહેવું છે કે, જો હોસ્પિટલમાં ભરતી થવાની અને વેક્સિનેટ લોકોના મૃત્યનું સંખ્યા વધશે તો બૂસ્ટર ડોઝની જરૂરત પડી શકે છે.

ભારતમાં અત્યાર સુધીમાં કુલ 38,14,67,646 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 40,65,862 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget