શોધખોળ કરો

ઉત્તરપ્રદેશમાં વીકેન્ડ લોકડાઉન ખતમ, માત્ર રવિવારે રહેશે સંપૂર્ણ તાળાબંધી

મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ કર્યો કે, બજાર હવે સવારે 9 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી ખોલી શકાશે. શનિવારે પણ દુકાનો ખોલી શકાશે.

લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન ખતમ કરી દીધું છે. હવે માત્ર રવિવારે જ સંપૂર્ણ લોકડાઉન રહેશે. મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ કર્યો કે, બજાર હવે સવારે 9 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી ખોલી શકાશે. શનિવારે પણ દુકાનો ખોલી શકાશે. નવા નિર્દેશ મુજબ શનિવારે રાત્રે 12 વાગ્યાથી રવિવારે રાત્રે 12 વાગ્યા સુધી બધુ બંધ રહેશે. આ વાતની જાણકારી રાજ્યના મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ આપી હતી. ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હતું, જેને લઈ યોગી સરકારે સપ્તાહના બે દિવસ શનિવાર અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરી હતી. જોકે રાજ્યમાં સંક્રમણના નવા મામલા ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ કોરોનાને લઈ રાજ્ય સરકારે કડક પગલાં લેવાનું પણ શરૂ કર્યું છે. માસ્ક ન પહેરતા લોકોને દંડ પણ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા રવિવારે યોગી સરકારે અનલોક-4ની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. જે અંતર્ગત કન્ટેનમેન્ટ ઝોન બહાર ડીએમ સ્થાનિક સ્તરે કોઈ લોકડાઉન નહીં લગાવી શકે. કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ઉત્તરપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,788 છે. રાજ્યમાં 1,72,170 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે. જ્યારે 3,486 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget