શોધખોળ કરો

શુક્રવારે આ ઉપાય કરીને કરો મા લક્ષ્મીને પ્રસન્ન, મળશે ધન, વૈભવ સુખ, સમૃદ્ધિનું વરદાન

હિન્દુ ધર્મમાં શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા અર્ચનનું વિધાન છે. માતા લક્ષ્મીની પૂજા અર્ચનને શુક્રવારે કરવાનો વિશેષ મહિમા છે. મા લક્ષ્મી સુખ, વૈભવ, યશની દાત્રી છે. મા લક્ષ્મીની પ્રસન્ન કરવા માટે શુક્રવારે કયાં ઉપાય કરી શકાય જાણીએ..

ધર્મ:હિન્દુ ધર્મમાં  શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા અર્ચનનું વિધાન છે. માતા લક્ષ્મીની પૂજા અર્ચનને શુક્રવારે કરવાનો વિશેષ મહિમા છે. મા લક્ષ્મી સુખ, વૈભવ, યશની દાત્રી છે. મા લક્ષ્મીની પ્રસન્ન કરવા માટે શુક્રવારે કયાં ઉપાય કરી શકાય જાણીએ..

શુક્રવાર મા લક્ષ્મીનો દિવસ છે, શુક્રવારે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાયનો હિન્દુ ધર્મમાં ઉલ્લેખ છે. જેના અનુસરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન વૈભવનું વરદાન આપે છે. 

-જો કોઇ કામમાં વિઘ્ન આવતું હોય તો કાળી કીડીને ખાંડનું કિડિયારૂ પુરવું. જ્યારે કોઇ ખાસ કામથી બહાર જતાં હો તો ઘરેથી નીકળતા પહેલા મીઠું દહીં ખાઇને નીકળો.
-જો પતિ પત્ની વચ્ચે કલેહ રહેતો હોય તો શુક્રવારના દિવસે બેડરૂમ લવબર્ડની તસવીર લગાવો. 
-શુક્રવારે મંદિરે જઇને  મહાલક્ષ્મીને કોડી, મખાના, પતાસા, કમળનું ફુલ અર્પિત કરો. આ તમામ વસ્તુ મહાલક્ષ્મીને પ્રિય છે.
- શુક્રવારે દૂધમાં મિસરી અને દહીં ઉમેરીને પીપળાના વૃક્ષના થડમાં અર્પિત કરનાથી ઘરમાં સદૈવ સુખ, સમૃદ્ધિ વૈભવનો વાસ થાય છે.
- ઘરમાં સતત ધનની હાનિ થતી હોય તો. આર્થિક તંગી રહેતી હોય તો ઘરના મુખ્ય દ્રાર પર શુક્રવારે ગુલાલની રંગોળી બનાવીને તેના પર ઘીનો દીપક પ્રગટાવવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. 
- મા ગજલક્ષ્મીની ઉપાસનાથી  સંપત્તિ  અને સંતાનાની પ્રાપ્તિ માટે કરી શકાય છે. 
- લક્ષ્મીની કૃપા માટે સદૈવ અન્નનું સન્માન કરવું જોઇએ. અન્નદેવતાનું અનાદાર ન કરવું જોઇએ.

- મહાલક્ષ્મીની કૃપા માટે શુક્રવારે દૂધમાં મિસરી મિક્સ કરીને મહાલક્ષ્મી ભોગ લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Embed widget