શોધખોળ કરો

Independence Day 2021 : સ્વાતંત્ર્ય દિવસ પર દર વર્ષે બદલાયો પીએમ મોદીનો સાફો, 2014 થી 2021 સુધી આવો રહ્યો અંદાજ

પીએમ મોદીએ આ વખતે કેસરી રંગનો સાફો પહેરેલો હતો, અને પાછળનો ભાગ તેમના સાફાના પટ્ટાની બોર્ડર સાથે મેચ કરી રહ્યો છે.

નવી દિલ્હીઃ ભારત આજે પોતાનો 75મો સ્વાતંત્ર્ય દિવસ મનાવી રહ્યું છે. સ્વાતંત્ર્ય દિવસ પર દરેક દેશવાસીઓની નજર લાલ કિલ્લા પર થયેલા પીએમ મોદીના કાર્યક્રમ પર છે. લાલા કિલ્લા પરના ભાષણ દરમિયાન પીએમ મોદી એક ખાસ પ્રકારની પાઘડી પહેરેલી દેખાયા. વર્ષ 2014 થી લઇને 2021 સુધી વડાપ્રધાન પાઘડી કે સાફાની ચર્ચા થતી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાની જેમ આ વખતે પણ અલગ અંદાજમાં દેખાયા.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય દિવસ પર આજે 8મી વાર અલગ સાફામાં દેખાયા. પીએમ મોદીએ આ વખતે કેસરી રંગનો સાફો પહેરેલો હતો, અને પાછળનો ભાગ તેમના સાફાના પટ્ટાની બોર્ડર સાથે મેચ કરી રહ્યો છે. ગયા વર્ષે 2020માં સ્વાતંત્ર્ય દિવસ પર તેમને ક્રિમ કલરની સ્ટ્રિપનો ભગવા રંગનો સાફો પહેરેલો હતો અને તેમનો પાછળના પટ્ટાના ભાગ સાથે મેચ થઇ રહ્યો હતો.


Independence Day 2021 : સ્વાતંત્ર્ય દિવસ પર દર વર્ષે બદલાયો પીએમ મોદીનો સાફો, 2014 થી 2021 સુધી આવો રહ્યો અંદાજ

વર્ષ 2019- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં સ્વાતંત્ર્ય દિવસ પર પીળા, લાલ અને લીલા રંગની બનેલી લહેરિયા પેટર્ન વાળી પાઘડી પહેરી હતી. 

વર્ષ 2018- વર્ષ 2018ના સ્વાતંત્ર્ય દિવસ પર વડાપ્રધાને ઘાટો કેસરિયો અને લાલ રંગની પાઘડી પહેરી હતી. 

વર્ષ 2017- વર્ષ 2017ના સ્વાતંત્ર્ય દિવસ પર વડાપ્રધાને ચટાકેદાર લાલ અને પીળા રંગની પાઘડી પહેરી હતી. આ પાઘડીમાં પાછળની બાજુએ લાંબુ કપડુ બહાર કાઢેલુ હતુ.  

વર્ષ 2016- વડાપ્રધાને લાલ-ગુલાબી અને પીળા રંગનો રાજસ્થાની સાફો બાંધેલો હતો. આના જ તે સાદા કુર્તા અને ચૂડીદાર પાયજામામાં દેખાયા હતા.  

વર્ષ 2015- વર્ષ 2015માં વડાપ્રધાન મોદીએ નારંગી કલરની બાંધણીનો સાફો બાંધ્યો હતો, જેના પર લાલ અને લીલા રંગની પટ્ટીઓ દેખાતી હતી.  

વર્ષ 2014- વડાપ્રધાન મોદીએ વર્ષ 2014ના સ્વાતંત્ર્ય દિવસ પર ભગવા અને લીલા રંગનો જોધપુરી સાફો બાંધેલો હતો. 

ટોપ સ્ટોરી

CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
Rain Alert: આગામી 24 કલાક 25 રાજ્યોમાં ધોધમાર વરસાદની ચેતવણી, જાણો હવામાન અપડેટ 
Rain Alert: આગામી 24 કલાક 25 રાજ્યોમાં ધોધમાર વરસાદની ચેતવણી, જાણો હવામાન અપડેટ 
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Chandigarh News : ચંદીગઢમાં મોટા આતંકી ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ બનાવ્યું નિષ્ફળ
Shravan Somvar : હર હર મહાદેવના નાદથી ગુંજી ઉટ્યું સોમનાથ મંદિરનું પરિસર
Banaskantha Crime : ધાનેરામાં સગર્ભાએ લગાવ્યો ચાર શખ્સો પર દુષ્કર્મનો આરોપ
Ahmedabad News : અમદાવાદના ધોળકામાં ઢોરની અડફેટે યુવકનું મોત
Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિ.મી. દૂર નોંધાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
લાલ ચટાકેદાર મરચું પાડશે બિમાર! ઘઉંનું ભુસું અને કેમિકલ કલર ભેળવતું કૌભાંડ ડીસામાંથી ઝડપાયું
લાલ ચટાકેદાર મરચું પાડશે બિમાર! ઘઉંનું ભુસું અને કેમિકલ કલર ભેળવતું કૌભાંડ ડીસામાંથી ઝડપાયું
"કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી", MLA ચૈતર વસાવાને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
Embed widget