શોધખોળ કરો

વિજયા દશમીના અવસરે શસ્ત્ર પૂજા દરમિયાન મોહન ભાગવતે શું આપ્યું નિવેદન, ઓટીટી પ્લેટફોર્મ મુદ્દે સરકારને શું આપી સલાહ

વિજયા દશમીના અવસરે શસ્ત્ર પૂજા દરમિયાન મોહન ભાગવતે એક મહત્વનું નિવેદન કર્યું છે. તેમને કહ્યું કે, OTT પર નિયંત્રણ જરૂરી છે.  વધુમાં કહ્યું કે, અનિયંત્રિત જનસંખ્યા પણ એક સમસ્યા બની શકે છે.

વિજયા દશમીના અવસરે શસ્ત્ર પૂજા દરમિયાન મોહન ભાગવતે એક મહત્વનું નિવેદન કર્યું છે. તેમને કહ્યું કે, OTT પર નિયંત્રણ જરૂરી છે.  વધુમાં કહ્યું કે, અનિયત્રિત જનસંખ્યા પણ એક સમસ્યા બની શકે છે.

વિજયા દશમી ઉત્સવ નિમિતે સંઘ મુખ્યાલયથી RSS વડા મોહન ભાગવત દેશને સંબોધી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, અંદરોઅંદરના ભેદભાવ જ આપણને કમજોર કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આજે દેશમાં વિવિધતાથી એક ખીણ થઇ ગઇ છે. જેના કારણે લોકોથી લોકો વચ્ચેનું અંતર વધ્યું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 96 મા સ્થાપના દિવસ અને શુક્રવારે વિજયાદશમી નિમિત્તે આરએસએસના વડા મોહન ભાગવતે સ્વયંસેવકોને સંબોધ્યા હતા. શસ્ત્ર પૂજા બાદ તેમણે કહ્યું કે આ આપણી આઝાદીને  75મો વર્ષ છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણે સ્વતંત્ર થયા. આ આઝાદી રાતોરાત નથી મળી. સ્વતંત્ર ભારતનું ચિત્ર શું હોવું જોઈએ, દેશના તમામ પ્રદેશોમાંથી તમામ જાતિ વર્ગમાંથી બહાર આવીને વીરોએ તપ, ત્યાગ અને બલિદાનનો હિમાલય ઉભું કરી દીધું છે. હવે  દરેક વ્યક્તિએ આત્મીયતા અને સમાનતા પર આધારિત સમાજની રચના માટે પ્રયત્નો કરવા પડશે.મોહન ભાગવતે કહ્યું કે, આઝાદી બાદ વિભાજનનું દર્દ મળ્યું, વિભાજનનું દર્દ હજુ સુધી નથી ગયું. એટલા કારણે જ આવનાર પેઢીએ તમામ  ઇતિહાસ જાણવો જરૂરી છે.

ડ્રગ્સથી દેશને મુક્ત કરવાનો પ્રયાસ જરૂરી

સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, નશીલા પદાર્થનું સેવન વધી રહ્યું છે. જે નિમ્ન સ્તરનું વ્યસન છે. તેથી ડ્રગ્સથી દેશને મુક્ત કરવા માટે જરૂરી પગલા લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે તેના કરાણે દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

OTT મુદ્દે સરકારને શું આપી સલાહ

કોરોનાની મહામારી બાદ ઓનલાઇન શિક્ષણ વધ્યું છે.જેના કારણે હવે બાળકોના હાથમાં મોબાઇલ છે. ઓટીટી પ્લેટફોર્મ પર પણ  હવે  નિયંત્રણ નથી રહ્યું. સરકારે ઓટીટી માટે સામગ્રી નિયામક માટે એક ફોર્મટ તૈયાર કરવું જોઇએ.

રાજ્યો વચ્ચે પણ તાલમેળ જરૂરી

દેશમાં અરાજકતાનો માહોલ બની ગયો છે. રાજ્યો પરસ્પર લડી રહ્યાં છે. આ સ્થિતિમાં દરેક રાજ્યો વચ્ચે સુમેળ જરૂરી છે.  

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Embed widget