શોધખોળ કરો

કયાં લોકોએ વેક્સિન ન લેવી જોઇએ અથવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ, જાણો

કોરોનાની બીજી લહેર વિનાશક સાબિત થઇ. આ સ્થિતિમાં લોકો હવે ઝડપથી વેક્સિનેટ થઇ જવા ઇચ્છે છે. જેથી પરિવાર અને જાતને વાયરસના સંક્રમણથી બચાવી શકાય પરંતુ વેક્સિનેશનને લઇને હજુ પણ અનેક સવાલ મનમાં ઉપસ્થિ થયા કરે છે. વેક્સિનની આડઅસરથી માંડીને અમુક દર્દથી પિડાતા લોકોએ વેક્સિન લેવી કે નહીં તે મુદે અનેક સવાલ મુંઝવતા હોય છે. તો આ મુદ્દે એક્સ્પર્ટે પોતાના મત રજૂ કરતા એક ગાઇડલાઇન રજૂ કરી છે. કે કયાં લોકોએ કોરોનાની વેક્સિન લેવી જોઇએ અને ક્યાં લોકો એ ન લેવી ોજઇએ. જાણીએ, શું કહે છે એકસ્પર્ટ

covid vaccine:કોરોનાની બીજી લહેર વિનાશક સાબિત થઇ. આ સ્થિતિમાં લોકો હવે ઝડપથી વેક્સિનેટ થઇ જવા ઇચ્છે છે. જેથી પરિવાર અને જાતને વાયરસના સંક્રમણથી બચાવી શકાય પરંતુ વેક્સિનેશનને લઇને  હજુ પણ અનેક સવાલ મનમાં ઉપસ્થિ થયા કરે છે. વેક્સિનની આડઅસરથી માંડીને અમુક દર્દથી પિડાતા લોકોએ વેક્સિન લેવી કે નહીં તે મુદે અનેક સવાલ મુંઝવતા હોય છે. તો  આ મુદ્દે એક્સ્પર્ટે પોતાના મત રજૂ કરતા એક ગાઇડલાઇન રજૂ કરી છે. કે કયાં લોકોએ કોરોનાની વેક્સિન લેવી જોઇએ અને ક્યાં લોકો  એ ન લેવી ોજઇએ. જાણીએ, શું કહે છે એકસ્પર્ટ 

કોરોના વાયરસથી સુરક્ષા મેળવવાવ માટે વેક્સિન જ એક ઉપાય છે.જો કે વેક્સિનેસનને લઇને હજું પણ આપણા દેશમાં લોકોોમાં જુદી જુદી ભ્રાંતિ જોવા મળી રહી છે.આજે આપની શંકા કુશંકાની કોશિશ કરીશું. ક્યાં લોકોને વેક્સિન લેવી જોઇએ અને કેવા લોકો વેક્સિન ન લઇ શકે

કોણ કોવિડની વેક્સિન લઇ શકે છે?  

-કોઇ પણ સર્જરી થઇ હોય
-ડાયાબીટીસ હોય`
-સ્ટીરોઇડ લઇ રહ્યાં હોય
-કિમોથેરેપી લઇ ચૂક્યાં હોય
-હાર્ટમાં સ્ટેન્ડ હોય
-બ્લડ થીનરની મેડિસિન લેતા હોય

કોણે વેક્સિન ન લેવી જોઇએ?
ભારત સરકારની ગાઇડલાઇન મુજબ હાલ  18 વર્ષની નાના બાળકો, પ્રગ્ન્ટ મહિલા, ફીડિંગ કરાવતી મહિલાને હાલ વેક્સિન ન લગાવવાની સલાહ અપાઇ છે. આ ત્રણ ગ્રૂપને છોડીને બધા જ લોકો વેક્સિન લઇ શકે છે. ઉપરાંત જેના હાર્ટમાં છેદ હોય, તેવા લોકોએ પણ વેક્સિન લેવી જોઇએ.   ઉપરાંત કિમોફેલિયાના દર્દીઓએ પણ વેક્સિન માટે લેતા પહેલા ડોક્ટરની દવા લેવી જરૂરી છે. જો કોઇ અલર્જીની સમસ્યા હોય તો આવા લોકોએ પણ પણ વેક્સન લીધા પહેલા ડોક્ટરની સલાહ બાદ જ વેક્સિન લેવી જોઇએ. જે લોકો કેન્સરના પેશન્ટ હોય અને તેની વર્તમાન સમયમાં કિમોથેરેપી ચાલું હોય કે થોડા સમય પહેલા આ ટ્રિટીમેન્ટ પુરી થઇ હોય આવા લોકોએ પણ વેક્સિન માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget