શોધખોળ કરો

કયાં લોકોએ વેક્સિન ન લેવી જોઇએ અથવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ, જાણો

કોરોનાની બીજી લહેર વિનાશક સાબિત થઇ. આ સ્થિતિમાં લોકો હવે ઝડપથી વેક્સિનેટ થઇ જવા ઇચ્છે છે. જેથી પરિવાર અને જાતને વાયરસના સંક્રમણથી બચાવી શકાય પરંતુ વેક્સિનેશનને લઇને હજુ પણ અનેક સવાલ મનમાં ઉપસ્થિ થયા કરે છે. વેક્સિનની આડઅસરથી માંડીને અમુક દર્દથી પિડાતા લોકોએ વેક્સિન લેવી કે નહીં તે મુદે અનેક સવાલ મુંઝવતા હોય છે. તો આ મુદ્દે એક્સ્પર્ટે પોતાના મત રજૂ કરતા એક ગાઇડલાઇન રજૂ કરી છે. કે કયાં લોકોએ કોરોનાની વેક્સિન લેવી જોઇએ અને ક્યાં લોકો એ ન લેવી ોજઇએ. જાણીએ, શું કહે છે એકસ્પર્ટ

covid vaccine:કોરોનાની બીજી લહેર વિનાશક સાબિત થઇ. આ સ્થિતિમાં લોકો હવે ઝડપથી વેક્સિનેટ થઇ જવા ઇચ્છે છે. જેથી પરિવાર અને જાતને વાયરસના સંક્રમણથી બચાવી શકાય પરંતુ વેક્સિનેશનને લઇને  હજુ પણ અનેક સવાલ મનમાં ઉપસ્થિ થયા કરે છે. વેક્સિનની આડઅસરથી માંડીને અમુક દર્દથી પિડાતા લોકોએ વેક્સિન લેવી કે નહીં તે મુદે અનેક સવાલ મુંઝવતા હોય છે. તો  આ મુદ્દે એક્સ્પર્ટે પોતાના મત રજૂ કરતા એક ગાઇડલાઇન રજૂ કરી છે. કે કયાં લોકોએ કોરોનાની વેક્સિન લેવી જોઇએ અને ક્યાં લોકો  એ ન લેવી ોજઇએ. જાણીએ, શું કહે છે એકસ્પર્ટ 

કોરોના વાયરસથી સુરક્ષા મેળવવાવ માટે વેક્સિન જ એક ઉપાય છે.જો કે વેક્સિનેસનને લઇને હજું પણ આપણા દેશમાં લોકોોમાં જુદી જુદી ભ્રાંતિ જોવા મળી રહી છે.આજે આપની શંકા કુશંકાની કોશિશ કરીશું. ક્યાં લોકોને વેક્સિન લેવી જોઇએ અને કેવા લોકો વેક્સિન ન લઇ શકે

કોણ કોવિડની વેક્સિન લઇ શકે છે?  

-કોઇ પણ સર્જરી થઇ હોય
-ડાયાબીટીસ હોય`
-સ્ટીરોઇડ લઇ રહ્યાં હોય
-કિમોથેરેપી લઇ ચૂક્યાં હોય
-હાર્ટમાં સ્ટેન્ડ હોય
-બ્લડ થીનરની મેડિસિન લેતા હોય

કોણે વેક્સિન ન લેવી જોઇએ?
ભારત સરકારની ગાઇડલાઇન મુજબ હાલ  18 વર્ષની નાના બાળકો, પ્રગ્ન્ટ મહિલા, ફીડિંગ કરાવતી મહિલાને હાલ વેક્સિન ન લગાવવાની સલાહ અપાઇ છે. આ ત્રણ ગ્રૂપને છોડીને બધા જ લોકો વેક્સિન લઇ શકે છે. ઉપરાંત જેના હાર્ટમાં છેદ હોય, તેવા લોકોએ પણ વેક્સિન લેવી જોઇએ.   ઉપરાંત કિમોફેલિયાના દર્દીઓએ પણ વેક્સિન માટે લેતા પહેલા ડોક્ટરની દવા લેવી જરૂરી છે. જો કોઇ અલર્જીની સમસ્યા હોય તો આવા લોકોએ પણ પણ વેક્સન લીધા પહેલા ડોક્ટરની સલાહ બાદ જ વેક્સિન લેવી જોઇએ. જે લોકો કેન્સરના પેશન્ટ હોય અને તેની વર્તમાન સમયમાં કિમોથેરેપી ચાલું હોય કે થોડા સમય પહેલા આ ટ્રિટીમેન્ટ પુરી થઇ હોય આવા લોકોએ પણ વેક્સિન માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર
Weather: ગુજરાત સહિત 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપથી ફૂંકાશે પવન
Weather: ગુજરાત સહિત 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપથી ફૂંકાશે પવન

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Embed widget