શોધખોળ કરો

Taj Mahal: શું તમે જાણો છો આ હિન્દુ રાજાની જમીન પર બનાવવામાં આવ્યો છે તાજમહેલ,પહેલા બીજા નામે ઓળખાતી હતી આ અજાયબી

Taj Mahal: ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં બનેલો તાજમહેલ એક વિશ્વ ધરોહર મકબરો છે. તમને જણાવી દઈએ કે તેને મુગલ બાદશાહ શાહજહાંએ 17મી સદીમાં પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવ્યો હતો.

Taj Mahal: ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં બનેલો તાજમહેલ એક વિશ્વ ધરોહર મકબરો છે. તમને જણાવી દઈએ કે તેને મુગલ બાદશાહ શાહજહાંએ 17મી સદીમાં પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવ્યો હતો. તાજમહેલનું નામ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ છે. મળતી માહિતી મુજબ તાજમહેલને બનાવવામાં લગભગ 22 વર્ષનો સમય લાગ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે શાહજહાંએ કોની જમીન પર તાજમહેલ બનાવ્યો હતો? આજે અમે તમને જણાવીશું કે ક્યા હિંદુ રાજાની જમીન પર શાહજહાંએ તાજમહેલ બનાવ્યો હતો.

તાજમહેલ કોની જમીન પર બનેલો છે?

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર, તાજમહેલની જમીન રાજસ્થાનના આમેરના કચ્છવાહોની મિલકત હતી. જ્યારે શાહજહાંને તેની પત્ની મુમતાઝ માટે તાજમહેલ બનાવવાનો હતો ત્યારે તેણે તાજમહેલ બનાવવા માટે કચ્છવાસીઓ પાસેથી જમીન ખરીદી હતી. બદલામાં મુઘલ બાદશાહે કચ્છવાસીઓને ચાર હવેલીઓ આપી હતી. જો કે, વળતર તરીકે આપવામાં આવેલી હવેલીઓ વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ દરબારી ઈતિહાસકાર હમીદ લાહૌરીએ બાદશાહનામા અને ફરમાન જેવી તેમની કૃતિઓમાં તાજમહેલ માટે કચ્છવાસીઓ પાસેથી જમીન ખરીદવાનો ઉલ્લેખ કર્યો છે. તમને જણાવી દઈએ કે તાજમહેલ લગભગ 60 વીઘા વિસ્તારમાં ફેલાયેલો છે. તેનું નિર્માણ કાર્ય 22 વર્ષના કામ પછી 1648માં પૂર્ણ થયું હતું.

પહેલા તાજમહેલ  નામ નહોતું

જ્યારે શાહજહાંએ મુમતાઝને કબરમાં દફનાવી હતી ત્યારે બાદશાહ શાહજહાંએ સફેદ આરસપહાણથી બનેલી આ સુંદર ઈમારતનું નામ 'રૌઝા-એ-મુનવરા' રાખ્યું. જોકે, થોડા સમય પછી તેનું નામ બદલીને તાજમહેલ કરી દેવામાં આવ્યું. માહિતી અનુસાર, તે સમયે તેને બનાવવામાં 3.2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. એટલું જ નહીં આ ઈમારતમાં 28 અલગ-અલગ પ્રકારના પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય તાજમહેલ બનાવવા માટે 20,000 થી વધુ મજૂરોએ દિવસ-રાત કામ કર્યું હતું.  જોકે, તાજમહેલ જેટલો સુંદર છે તેટલા જ તેને લઈને વિવાદ સામે આવી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, તાજમહેલ બન્યા બાદ તેને બનાવનાર કારીગરના હાથ શાહજહાંએ કાપી નાખ્યા હતા. જો કે આ આવી બધી ઘણી વાતો તાજમહેલની લઈને ચાલી રહે છે. આ ઉપરાંત કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે, તાજમહેલ હકિકતમાં એક શિવમંદિર હતું જેનું નામ શિવોમહાલય હતું. જો કે, આ બધી વાતોની કોઈ નક્કર પુષ્ટી થઈ નથી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી: 27થી 30 જુલાઈએ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી: 27થી 30 જુલાઈએ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Embed widget