શોધખોળ કરો

Taj Mahal: શું તમે જાણો છો આ હિન્દુ રાજાની જમીન પર બનાવવામાં આવ્યો છે તાજમહેલ,પહેલા બીજા નામે ઓળખાતી હતી આ અજાયબી

Taj Mahal: ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં બનેલો તાજમહેલ એક વિશ્વ ધરોહર મકબરો છે. તમને જણાવી દઈએ કે તેને મુગલ બાદશાહ શાહજહાંએ 17મી સદીમાં પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવ્યો હતો.

Taj Mahal: ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં બનેલો તાજમહેલ એક વિશ્વ ધરોહર મકબરો છે. તમને જણાવી દઈએ કે તેને મુગલ બાદશાહ શાહજહાંએ 17મી સદીમાં પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવ્યો હતો. તાજમહેલનું નામ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ છે. મળતી માહિતી મુજબ તાજમહેલને બનાવવામાં લગભગ 22 વર્ષનો સમય લાગ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે શાહજહાંએ કોની જમીન પર તાજમહેલ બનાવ્યો હતો? આજે અમે તમને જણાવીશું કે ક્યા હિંદુ રાજાની જમીન પર શાહજહાંએ તાજમહેલ બનાવ્યો હતો.

તાજમહેલ કોની જમીન પર બનેલો છે?

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર, તાજમહેલની જમીન રાજસ્થાનના આમેરના કચ્છવાહોની મિલકત હતી. જ્યારે શાહજહાંને તેની પત્ની મુમતાઝ માટે તાજમહેલ બનાવવાનો હતો ત્યારે તેણે તાજમહેલ બનાવવા માટે કચ્છવાસીઓ પાસેથી જમીન ખરીદી હતી. બદલામાં મુઘલ બાદશાહે કચ્છવાસીઓને ચાર હવેલીઓ આપી હતી. જો કે, વળતર તરીકે આપવામાં આવેલી હવેલીઓ વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ દરબારી ઈતિહાસકાર હમીદ લાહૌરીએ બાદશાહનામા અને ફરમાન જેવી તેમની કૃતિઓમાં તાજમહેલ માટે કચ્છવાસીઓ પાસેથી જમીન ખરીદવાનો ઉલ્લેખ કર્યો છે. તમને જણાવી દઈએ કે તાજમહેલ લગભગ 60 વીઘા વિસ્તારમાં ફેલાયેલો છે. તેનું નિર્માણ કાર્ય 22 વર્ષના કામ પછી 1648માં પૂર્ણ થયું હતું.

પહેલા તાજમહેલ  નામ નહોતું

જ્યારે શાહજહાંએ મુમતાઝને કબરમાં દફનાવી હતી ત્યારે બાદશાહ શાહજહાંએ સફેદ આરસપહાણથી બનેલી આ સુંદર ઈમારતનું નામ 'રૌઝા-એ-મુનવરા' રાખ્યું. જોકે, થોડા સમય પછી તેનું નામ બદલીને તાજમહેલ કરી દેવામાં આવ્યું. માહિતી અનુસાર, તે સમયે તેને બનાવવામાં 3.2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. એટલું જ નહીં આ ઈમારતમાં 28 અલગ-અલગ પ્રકારના પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય તાજમહેલ બનાવવા માટે 20,000 થી વધુ મજૂરોએ દિવસ-રાત કામ કર્યું હતું.  જોકે, તાજમહેલ જેટલો સુંદર છે તેટલા જ તેને લઈને વિવાદ સામે આવી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, તાજમહેલ બન્યા બાદ તેને બનાવનાર કારીગરના હાથ શાહજહાંએ કાપી નાખ્યા હતા. જો કે આ આવી બધી ઘણી વાતો તાજમહેલની લઈને ચાલી રહે છે. આ ઉપરાંત કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે, તાજમહેલ હકિકતમાં એક શિવમંદિર હતું જેનું નામ શિવોમહાલય હતું. જો કે, આ બધી વાતોની કોઈ નક્કર પુષ્ટી થઈ નથી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OBC Creamy Layer: 'ફક્ત આવકના આધારે ક્રીમી લેયર નક્કી ન કરી શકાય,' OBC અનામતને લઈ સુપ્રીમ કોર્ટનો ચુકાદો
OBC Creamy Layer: 'ફક્ત આવકના આધારે ક્રીમી લેયર નક્કી ન કરી શકાય,' OBC અનામતને લઈ સુપ્રીમ કોર્ટનો ચુકાદો
'5 દિવસમાં 28% વધ્યું LPG ઉત્પાદન' પેટ્રોલ-ડીઝલની પણ કોઈ અછત નહીં,લોકસભામાં બોલ્યા હરદીપ પુરી  
'5 દિવસમાં 28% વધ્યું LPG ઉત્પાદન' પેટ્રોલ-ડીઝલની પણ કોઈ અછત નહીં,લોકસભામાં બોલ્યા હરદીપ પુરી  
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Stock Market Highlights: શેર બજારમાં કડાકો યથાવત, સેન્સેક્સ 829 અને નિફ્ટી 228 પોઈન્ટ તૂટ્યો 
Stock Market Highlights: શેર બજારમાં કડાકો યથાવત, સેન્સેક્સ 829 અને નિફ્ટી 228 પોઈન્ટ તૂટ્યો 
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Gold Price: યુદ્ધ વચ્ચે સસ્તું થઈ રહ્યું છે સોનું! શું આ ખરીદી કરવાનો છે યોગ્ય સમય? 
Gold Price: યુદ્ધ વચ્ચે સસ્તું થઈ રહ્યું છે સોનું! શું આ ખરીદી કરવાનો છે યોગ્ય સમય? 
Embed widget