શોધખોળ કરો

Taj Mahal: શું તમે જાણો છો આ હિન્દુ રાજાની જમીન પર બનાવવામાં આવ્યો છે તાજમહેલ,પહેલા બીજા નામે ઓળખાતી હતી આ અજાયબી

Taj Mahal: ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં બનેલો તાજમહેલ એક વિશ્વ ધરોહર મકબરો છે. તમને જણાવી દઈએ કે તેને મુગલ બાદશાહ શાહજહાંએ 17મી સદીમાં પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવ્યો હતો.

Taj Mahal: ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં બનેલો તાજમહેલ એક વિશ્વ ધરોહર મકબરો છે. તમને જણાવી દઈએ કે તેને મુગલ બાદશાહ શાહજહાંએ 17મી સદીમાં પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવ્યો હતો. તાજમહેલનું નામ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ છે. મળતી માહિતી મુજબ તાજમહેલને બનાવવામાં લગભગ 22 વર્ષનો સમય લાગ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે શાહજહાંએ કોની જમીન પર તાજમહેલ બનાવ્યો હતો? આજે અમે તમને જણાવીશું કે ક્યા હિંદુ રાજાની જમીન પર શાહજહાંએ તાજમહેલ બનાવ્યો હતો.

તાજમહેલ કોની જમીન પર બનેલો છે?

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર, તાજમહેલની જમીન રાજસ્થાનના આમેરના કચ્છવાહોની મિલકત હતી. જ્યારે શાહજહાંને તેની પત્ની મુમતાઝ માટે તાજમહેલ બનાવવાનો હતો ત્યારે તેણે તાજમહેલ બનાવવા માટે કચ્છવાસીઓ પાસેથી જમીન ખરીદી હતી. બદલામાં મુઘલ બાદશાહે કચ્છવાસીઓને ચાર હવેલીઓ આપી હતી. જો કે, વળતર તરીકે આપવામાં આવેલી હવેલીઓ વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ દરબારી ઈતિહાસકાર હમીદ લાહૌરીએ બાદશાહનામા અને ફરમાન જેવી તેમની કૃતિઓમાં તાજમહેલ માટે કચ્છવાસીઓ પાસેથી જમીન ખરીદવાનો ઉલ્લેખ કર્યો છે. તમને જણાવી દઈએ કે તાજમહેલ લગભગ 60 વીઘા વિસ્તારમાં ફેલાયેલો છે. તેનું નિર્માણ કાર્ય 22 વર્ષના કામ પછી 1648માં પૂર્ણ થયું હતું.

પહેલા તાજમહેલ  નામ નહોતું

જ્યારે શાહજહાંએ મુમતાઝને કબરમાં દફનાવી હતી ત્યારે બાદશાહ શાહજહાંએ સફેદ આરસપહાણથી બનેલી આ સુંદર ઈમારતનું નામ 'રૌઝા-એ-મુનવરા' રાખ્યું. જોકે, થોડા સમય પછી તેનું નામ બદલીને તાજમહેલ કરી દેવામાં આવ્યું. માહિતી અનુસાર, તે સમયે તેને બનાવવામાં 3.2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. એટલું જ નહીં આ ઈમારતમાં 28 અલગ-અલગ પ્રકારના પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય તાજમહેલ બનાવવા માટે 20,000 થી વધુ મજૂરોએ દિવસ-રાત કામ કર્યું હતું.  જોકે, તાજમહેલ જેટલો સુંદર છે તેટલા જ તેને લઈને વિવાદ સામે આવી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, તાજમહેલ બન્યા બાદ તેને બનાવનાર કારીગરના હાથ શાહજહાંએ કાપી નાખ્યા હતા. જો કે આ આવી બધી ઘણી વાતો તાજમહેલની લઈને ચાલી રહે છે. આ ઉપરાંત કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે, તાજમહેલ હકિકતમાં એક શિવમંદિર હતું જેનું નામ શિવોમહાલય હતું. જો કે, આ બધી વાતોની કોઈ નક્કર પુષ્ટી થઈ નથી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
Embed widget