શોધખોળ કરો

Coronavirus: શા માટે બધા લોકોને એક સાથે રસી ન આપી શકાય ? AIIMS ડાયરેક્ટરે કર્યો ખુલાસો

આપણે સતત રસીકરણા આ અભિયાન પર ધ્યાન રાખવાની જરૂરત છે.

દશમાં કોરોના રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કો શરૂ થઈ ગયો છે. AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહ વું છે કે, વધુમાં વધુ લોકો કોરના રસી લેવાની સાથે સાથે ઓછી ઉંમરના લોકોને પણ તેમાં સામલ કરવા એ હાલમાં સૌથી મોટી જરૂરત છે. સાથે જ તેમણે કહ્યું કે, આ બધું રસીની ઉપલબ્ધતાના આધારે જ કરી શકાશે.

રણદીપ ગુલેરિયાએ કહ્યું, “ભારત એક મોટો દેશ છે. જો આપણે દેશના તમામ વયસ્ક લોકોને રસીકરણની વાત કરીએ આ સંખ્યા એક બિલિયન હોય છે. આ 1000 કરોડ લોકો માટે 200 કરોડ જોઝની જરૂરત પડે. એક સાથે આટલી સંખ્યામાં રસીની ઉપલબ્ધતા લગભગ અશક્ય છે.”

રણદીપ ગુલેરિયાએ આગળ કહ્યું કે, “આપણે સતત રસીકરણા આ અભિયાન પર ધ્યાન રાખવાની જરૂરત છે. સપ્તાહ અથવા દસ દિવસ બાદ જો આંકડાથી એ જાણવા મળે કે, નક્કી સંખ્યાથી ઓછા લોકો રસીના ડોઝ લેવા માટે આવ્યા છે તો ધીમે ધીમે ઓછી ઉંમરના લોકોને પણ આ યાદીમાં સામેલ કરી શકાય છે.”

તેમણે કહ્યું, “ઓછી ઉંમરના વર્ગમાં એવા ઘણાં છે જેઓ કોરોનાની રસી લેવા માગે છે. જ્યારે વધારે ઉંમરના લોકો જેમને હાલમાં રસી આપવામાં આવી રહી છે તેમાંથી ઘણાં રસી લેવાથી ડરી રહ્યા છે અને તેના કારણે વધુમાં વધુ લોકોને રસીના ડોઝ આપવાના અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે.”

સ્વાસ્થ્યકર્મીઓ માટે રસી લેવી ફરજિયાત

16 જાન્યુઆરીથી શરૂ થયેલ આ રસીકરણ અભિયાનને લઈને હાલમાં અનેક રાજ્યો તરફથી ધારણા પ્રમાણે પ્રતિક્રિયા નથી મળી રહી. આ રાજ્યોમાં અત્યાર સુધી અનેક ફ્રન્ટલાઈન વર્કર્ અને સ્વાસ્થ્યકર્મીઓએ રસીના ડોઝ આપી નથી શકાય. તેના પર પ્રતિક્રિયા આપતા ગુલેરિયાએ કહ્યું કે, “કોરનાના દર્દીની સારસંભાળમાં લાગેલ તમામ સ્વાસ્થ્યકર્મીઓને માટે રસીના ડોઝ લેવા ફરજિયાત હોવું જોઈએ. આપણી હોસ્પિટલોના આંકડાથી જાણવા મળે છે કે, લગભગ 50 ટકા સ્વાસ્થ્ય કર્મીઓએ અત્યાર સુધી કોરોનાની રસી લીધી નથી. આમ લોકોની તુલનામાં સ્વાસ્થ્યકર્મીઓમાં રસી લેવાને લઈને વધારે સંકોચ છે. મેં તેમને સમજાવ્યા પણ છે કે, તમારા કરતાં તમે જેની સાર સંભાળ રાખો છો તે દર્દીઓ માટે જરૂરી છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અખિલેશ યાદવનું મોટું નિવેદન,
અખિલેશ યાદવનું મોટું નિવેદન, "અમે બધા લોકો મળીને નીતિશ કુમારને પ્રધાનમંત્રી..."
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી

વિડિઓઝ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Embed widget