શોધખોળ કરો

Coronavirus: શા માટે બધા લોકોને એક સાથે રસી ન આપી શકાય ? AIIMS ડાયરેક્ટરે કર્યો ખુલાસો

આપણે સતત રસીકરણા આ અભિયાન પર ધ્યાન રાખવાની જરૂરત છે.

દશમાં કોરોના રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કો શરૂ થઈ ગયો છે. AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહ વું છે કે, વધુમાં વધુ લોકો કોરના રસી લેવાની સાથે સાથે ઓછી ઉંમરના લોકોને પણ તેમાં સામલ કરવા એ હાલમાં સૌથી મોટી જરૂરત છે. સાથે જ તેમણે કહ્યું કે, આ બધું રસીની ઉપલબ્ધતાના આધારે જ કરી શકાશે.

રણદીપ ગુલેરિયાએ કહ્યું, “ભારત એક મોટો દેશ છે. જો આપણે દેશના તમામ વયસ્ક લોકોને રસીકરણની વાત કરીએ આ સંખ્યા એક બિલિયન હોય છે. આ 1000 કરોડ લોકો માટે 200 કરોડ જોઝની જરૂરત પડે. એક સાથે આટલી સંખ્યામાં રસીની ઉપલબ્ધતા લગભગ અશક્ય છે.”

રણદીપ ગુલેરિયાએ આગળ કહ્યું કે, “આપણે સતત રસીકરણા આ અભિયાન પર ધ્યાન રાખવાની જરૂરત છે. સપ્તાહ અથવા દસ દિવસ બાદ જો આંકડાથી એ જાણવા મળે કે, નક્કી સંખ્યાથી ઓછા લોકો રસીના ડોઝ લેવા માટે આવ્યા છે તો ધીમે ધીમે ઓછી ઉંમરના લોકોને પણ આ યાદીમાં સામેલ કરી શકાય છે.”

તેમણે કહ્યું, “ઓછી ઉંમરના વર્ગમાં એવા ઘણાં છે જેઓ કોરોનાની રસી લેવા માગે છે. જ્યારે વધારે ઉંમરના લોકો જેમને હાલમાં રસી આપવામાં આવી રહી છે તેમાંથી ઘણાં રસી લેવાથી ડરી રહ્યા છે અને તેના કારણે વધુમાં વધુ લોકોને રસીના ડોઝ આપવાના અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે.”

સ્વાસ્થ્યકર્મીઓ માટે રસી લેવી ફરજિયાત

16 જાન્યુઆરીથી શરૂ થયેલ આ રસીકરણ અભિયાનને લઈને હાલમાં અનેક રાજ્યો તરફથી ધારણા પ્રમાણે પ્રતિક્રિયા નથી મળી રહી. આ રાજ્યોમાં અત્યાર સુધી અનેક ફ્રન્ટલાઈન વર્કર્ અને સ્વાસ્થ્યકર્મીઓએ રસીના ડોઝ આપી નથી શકાય. તેના પર પ્રતિક્રિયા આપતા ગુલેરિયાએ કહ્યું કે, “કોરનાના દર્દીની સારસંભાળમાં લાગેલ તમામ સ્વાસ્થ્યકર્મીઓને માટે રસીના ડોઝ લેવા ફરજિયાત હોવું જોઈએ. આપણી હોસ્પિટલોના આંકડાથી જાણવા મળે છે કે, લગભગ 50 ટકા સ્વાસ્થ્ય કર્મીઓએ અત્યાર સુધી કોરોનાની રસી લીધી નથી. આમ લોકોની તુલનામાં સ્વાસ્થ્યકર્મીઓમાં રસી લેવાને લઈને વધારે સંકોચ છે. મેં તેમને સમજાવ્યા પણ છે કે, તમારા કરતાં તમે જેની સાર સંભાળ રાખો છો તે દર્દીઓ માટે જરૂરી છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Embed widget