શોધખોળ કરો

સલમાનના સમર્થનમાં ઉતર્યા યોગી આદિત્યાનાથ, કહ્યું અમારી લડાઇ કલાકાર સાથે નથી આતંકવાદ સાથે

નવી દિલ્લીઃ સલમાન ખાન દ્વારા પાકિસ્તાની કલાકારોને લઇને આપવામાં આવેલા નિવેનદ પર શિવસેના અને મનસેના વિરોધ વચ્ચે ભાજપ સાંસદ મહંત આદિત્યાનાથ સલમાનના સમર્થનમાં આવ્યા છે. આદિત્યનાથનું કહેવુ છે કે, તેની લડાઇ આતંકવાદ સાથે છે, નહી કે કોઇ કલાકાર સાથે. મહંત આદિત્યનાથે સલમાન ખાનના સમર્થનમાં આ ચોકાવનારું નિવેદન આપીને દેશ જ નહી પરંતુ રાજકીય ગલીયારોમાં પણ ખલબલી મચાવી દીધી છે. એક તરફ સર્જીકલ ઓપરેશન બાદ દેશમાં ઉત્સવનો માહોલ છે. ત્યાં પાકિસ્તાની કલાકારોને મનસે અને શિવસેના દ્વારા પાકિસ્તાન મોકલવાનો ઘમકીનું ઘણા ફિલ્મી કલાકારોએ સમર્થન કર્યું છે. ફિલ્મ અભિનેતા અનુપમ ખેર પણ માને છે કે, પાકિસ્તાની કલાકારોએ હુમલાની નિંદ નથી કરતા અને પોતાના દેશના સમર્થનમાં છે તેમને પરત મોકલવા જો યોગ્ય છે. આદિત્યનાથ જ્યારે સવાલ કરવામાં આવ્યો કે સલમાન ખાને કહ્યું છે કે, પાકિસ્તાની કલાકારો આતંવાદી નથી. અને ભારત સરકારે જ તેમને વિઝા આપ્યા છે. ત્યારે તેમણે કહ્યુ કે આપણી લડાઇ આતંકવાદ સાથે છે કોઇ કલાકાર સાથે નથી સાસ્કૃતિક અભિયાન વિરુદ્ધ નથી. એટલે કે ભાજપ સાંસદ યોગી આદિત્યનાથ પણ માને છે કે, પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા દેવા જોઇએ. સલમાન ખાનના નિવદનના વિરોધ બાદ યોગીના તેમના સમર્થનમાં ઉતરવાને લઇને લોકોને હેરાન કરી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારતીય રેલ્વે રચશે ઈતિહાસ, આ રાજ્યમાં શરુ થશે હાઈડ્રોજન ટ્રેન,જાણો વંદે ભારતથી કેટલી છે અલગ?
ભારતીય રેલ્વે રચશે ઈતિહાસ, આ રાજ્યમાં શરુ થશે હાઈડ્રોજન ટ્રેન,જાણો વંદે ભારતથી કેટલી છે અલગ?
"રહમાન ડકૈત" પછી "શુક્રાચાર્ય" બનશે અક્ષય ખન્ના, ફિલ્મના ફર્સ્ટ લુકે મચાવ્યો તહેલકો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
Embed widget