શોધખોળ કરો

JAMNAGAR : એક જ પરિવારના પાંચ સભ્યો રહસ્યમય રીતે ગુમ, જાણો શું છે સમગ્ર મામલો

જામનગરના એક જ પરિવારના પાંચ સભ્યો છેલ્લા દસ દિવસથી ગુમ થતા પોલીસ દોડતી થઈ છે..

JAMNAGAR :  કોઈ પરિવારના એકાદ વ્યક્તિ ગુમ થાય અને તે ફરી મળી આવે તેવું કેટલીય વખત સામે આવે છે, પણ જામનગર શહેરમાં વસવાટ કરતો એક આખો પરિવાર ગુમ થયાની જાહેરાત સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં થતા પોલીસ આ પરિવારના પાંચેય સભ્યો ક્યા સંજોગોમાં ગુમ થયા.,.? ક્યા ગયા..? સહિતની બાબતોને કેન્દ્રમાં રાખી અને પરિવારના સભ્યોની શોધખોળ આદરી છે.

જામનગરના એક જ પરિવારના પાંચ સભ્યો છેલ્લા દસ દિવસથી ગુમ થતા પોલીસ દોડતી થઈ છે. ગોકુલનગરમાં રહેતા અરવિંદભાઈ નિમાવત, તેમના પત્ની શિલ્પાબેન નિમાવત, પુત્રી કીરણ અને પુત્ર રણજીત અને કરણ 11 માર્ચથી ગુમ છે..જે અંગે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી પણ કરવામાં આવી છે..હાલ તો પોલીસે ગુમ પરિવારની શોધખોળ શરૂ કરી છે...અરવિંદભાઇ નિમાવતનો પરિવાર ગોકુલનગર રડાર રોડ નવાનગર શેરી નં 5માં પ્રફુલભાઇ સવાણીના મકાનમાં રહેતા હતા અને ગોકુલનગર રોડ પર બજરંગ રેસ્ટોરન્ટ ચલાવતા હતા. પરંતુ 11 માર્ચેથી આખો પરિવાર ગુમ થયો છે. જે હજુ સુધી મળી આવ્યોનથી..જેથી અરવિંદભાઈના મિત્ર વીનું મહારાજે પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ પરિવાર આર્થિક સંકડામણને કારણે ગુમ થયો હોવાનું પોલીસના સુત્રોની માહિતી છે.

અરવિંદભાઇ હેમતભાઇ નિમાવત ઉ.વ.-52 તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઇ નિમાવત દીકરી કીરણબેન અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-26, રણજીત અરવિંદભાઇ નિમાવત ઉ.વ.24 અને કરણ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-22 જે પરિવાર ગોકુલનગર રડાર રોડ નવાનગર શેરી ન 5માં પ્રફુલભાઇ સવાણીના મકાનમાં રહેતા હતા અને રગોકુલનગર રોડ પર બજરંગ રેસ્ટોરન્ટ ચલાવતા હતા તે ગત તા.11/03/2022ના  કોઇ પણ સમયે પોતાના ઘરેથી નીકળી ગયેલ હોય હજુ સુધી મળી આવ્યા ના હોય મળી આવેલ ના હોય તે સંદ્ર્ભ્બે અરવિંદભાઈના મિત્ર વીનું મહારાજ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે શોધખોળ આદરી છે. આ પરિવાર આર્થિક સંકડામણને કારણે ગુમ થયો હોવાનું પોલીસ સુત્રો જણાવે છે.

 




ટોપ સ્ટોરી

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Embed widget