શોધખોળ કરો

મહેસાણાઃ દારુના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમને જ બૂટલેગર અને તેના સાથીદારોએ ધોઇ નાંખી, જાણો વિગતે

મહેસાણામાં દારુના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમને બુટલેગરના સાગરિતોએ ધોઇ નાંખી, મોબાઇલ, કેશ-એટીએમ કાર્ડ પણ લૂંટી લીધા

મહેસાણાઃ મહેસાણામાં ગઇરાત્રે ફિલ્મ જેવી ઘટના સામે આવી છે, કટોસણ નજીક દારુના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમને માર ખાવા પડ્યો છે. બાતમીના આધારે રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગર અને તેના સાગરિતોએ તલવારો અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. પોલીસ ટીમ માર મારીને આરોપીએ ફરાર થઇ ગયા હતા. પોલીસે આ ઘટનામાં ટોળામાંથી 6 લોકોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 19 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મહેસાણા જિલ્લાનના જોટાણા તાલુકાના કટોસણ ગામે કેનાલ પાસે દારૂના ગુનામાં ફરતા આરોપીઓ હાજર હોવાની બાતમી મળતાં જ પોલીસ ટીમ એક્શનમાં આવી હતી. સાંથલ પીએસઆઇ વી.એન. રાઠોડ અને સ્ટાફ મંગળવારે રાત્રે 2 વાગ્યે પકડવા ગયા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા પછી આરોપીઓ તેમના ઘરે ગયા હોવાની જાણ થતાં પોલીસે કરણસિંહ કનુભા ઝાલાને તેના ઘરેથી દબોચ્યો હતો. જોકે, તેણે કરેલી બૂમાબૂમ સાંભળી સ્થાનિકો તલવારો અને લાકડીઓ લઇ પોલીસ સામે ઘસી આવ્યા હતા. મહેસાણાઃ દારુના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમને જ બૂટલેગર અને તેના સાથીદારોએ ધોઇ નાંખી, જાણો વિગતે ઝડપેલા કરણસિંહને જીપમાં બેસાડી પોલીસ રવાના થાય તે પહેલાં જ ટોળાએ તેમના પર હુમલો કરી કરણસિંહને ભગાડી ગયા હતા. ટોળાએ પોલીસ પાસેથી મોબાઇલ, રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ પણ લૂંટી લીધા હતા. હુમલામાં પીએસઆઇ વી.એન. રાઠોડ,પો.કો.જગદીશ વિરસંગભાઇ અને ચેતન જુજારજીને ઇજા થતાં બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરી તમામને સારવાર માટે જોટાણા પીએચસી લઇ જવાયા હતા. પીએસઆઇ વી.એન.રાઠોડે સાંથલ પોલીસ સ્ટેશનમાં 19 વ્યક્તિઓ સામે નામજોગ અને 25ના ટોળા સામે કલમ 307, 395, 397, 332, 337, 224 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. મહેસાણાઃ દારુના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમને જ બૂટલેગર અને તેના સાથીદારોએ ધોઇ નાંખી, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?
ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?
Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે
Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?
ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?
Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે
Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે
શું રોજ લસણની એક કળી ખાવાથી ખીલ દૂર થઈ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
શું રોજ લસણની એક કળી ખાવાથી ખીલ દૂર થઈ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
ફાટશે નહીં... પલળશે નહીં, માત્ર 50 રૂપિયામાં બનશે હાઈટેક આધાર, UIDAIની આ સલાહ માની લો
ફાટશે નહીં... પલળશે નહીં, માત્ર 50 રૂપિયામાં બનશે હાઈટેક આધાર, UIDAIની આ સલાહ માની લો
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
Embed widget